________________
છે. વૃક્ષ એ પ્રતિયોગિવ્યધિકરણાભાવવાનું ન હોવાથી ભ્રમનું લક્ષણ તેમાં પણ ન જવાથી છેતમારે “વૃક્ષ પસંયોગી' એવું જે જ્ઞાન થયું છે તેને ભ્રમાત્મક નહીં મનાય ને ? જ નૈયાયિકઃ ના, અમે તેવા સ્થળે ‘તમાવતિ તwાર જ્ઞાન માન' એવું લક્ષણ છે
લઈશું. મૂત્રાવછેરેન પસંયોજમાવતિ વૃક્ષ પસંથોનાપ્રવIRવા જ્ઞાન થયું છે તેથી જ છે ત્યાં ભ્રમનું લક્ષણ ઘટી જવાથી તેને પણ ભ્રમાત્મક માની શકાશે. આ શંકાકાર : આ તો તમારે અનrગમ દોષ આવી ગયો. અમુકમાં જુદું લક્ષણ અને આ છે અમુકમાં જુદું લક્ષણ માનવાથી કોઈ અનુગત લક્ષણ ન રહ્યું. છે. નૈયાયિકઃ લક્ષ્યના અનનગમથી લક્ષણનો અનનગમ થતો હોય તો તેમાં કોઈ દોષ જ નથી. તેથી અમારે લક્ષણમાં અનનગમ હોવા છતાં કોઈ દોષ નથી.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨)
જ
કરી