________________
* तद्वद्विशेष्यकत्वं तेन सम्बन्धेन तत्प्रकारकत्वं च वाच्यम्, तेन कपालादौ * संयोगादिना घटादिज्ञाने नातिव्याप्तिः । एवं सति निर्विकल्पकं प्रमा न स्यात् तस्य सप्रकारकत्वाभावादत आह-न प्रमेति ।
મુક્તાવલી : શંકાકાર : હજુ પણ તમારા પ્રમાના લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. અને જઓ: કોઈને સંયોજન વઢવપતિઃ એવું ભ્રમ જ્ઞાન થયું. આ જ્ઞાન ભ્રમાત્મક હોવાથી જ તેમાં પ્રમાનું લક્ષણ તો ન જ જવું જોઈએ ને? પણ અહીં ઘટવઢિશેષ્યક અને ઘટપ્રકારક છે નું જ્ઞાન હાજર છે તેથી તષ્યિત્વે અતિ તwવાર રૂપ પ્રમાનું લક્ષણ ઘટી જવાથી
અતિવ્યાપ્તિ દોષ આવ્યો. છે. નૈયાયિકઃ અમે કહીશું કે જે સત્યેન ચત્તા તે સચેન તણોધ્યત્વે તે જ સમ્બન્શન તwવIRળવં વાવ્યમ્ એટલે કે જે સંબંધથી જેનાવાળાપણું છે તે જ સંબંધ વડે તેનાવાળા વિશેષ્યને અને તે જ સંબંધથી તે વિશેષણને જણાવનારું જ્ઞાન પ્રમાણ જ કહેવાય. વસ્તુતઃ કપાલમાં ઘટવત્તા સમવાયેન છે તેથી સમવાયેન ઘટવદ્ધિશેષ્યકતા અને તે
સમવાયેન ઘટપ્રકારકતાવાળું જ્ઞાન પ્રમાત્મક બને. પણ પ્રસ્તુતમાં તો સંયોગેન . પણ ઘટવવિશેષ્યકતા અને ઘટપ્રકારકતા છે માટે લક્ષણ તેમાં ગયું નહીં. તેથી અતિવ્યાપ્તિ છે જ દોષ નથી. છે નિર્વિકલ્પક જ્ઞાન તો સપ્રકારક જ નથી તેથી પ્રકારતા કે વિશેષ્યકતા જ ન મળે. એ શિ તેથી પ્રમાનું લક્ષણ તેમાં જાય નહીં. તેથી તે પ્રમાત્મક કે ભ્રમાત્મક બની શકે નહીં. આ છે તેથી તેને પ્રમા પણ નહીં, અપ્રમા પણ નહીં તેવું નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે. આ
જેને શુક્તિમાં રજતનો ભ્રમ થયો છે તેને પ્રકારમાં જ ભ્રમ થયો છે, વિશેષ્યાંશમાં ભ્રમ નથી, અર્થાત્ તેને શુક્તિત્વવત્ શક્તિમાં રજતત્વ-પ્રકારક જ્ઞાન થયું છે. અને તેથી શુક્તિમાં રજતનો ભ્રમ થવાથી તે રજત માટે પ્રવૃત્તિ કરે છે. છે હવે જો પ્રમાના લક્ષણમાં તwાર પદનું ઉપાદાન ન કરાય તો લક્ષણ છે જ તષ્યિત્વે બને. અને જેને શક્તિમાં રજતનું ભ્રમાત્મક જ્ઞાન થયું છે તેને જે આ રજતત્વવત્ રજતનું જ્ઞાન થતું હોવાથી તે ભ્રમાત્મક જ્ઞાનમાં પણ તશિષ્યત્વે લક્ષણ છે - ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે છે. તેને દૂર કરવા તwાર પદનું ઉપાદાન કર્યું છે. આ
मुक्तावली : ननु वृक्षे कपिसंयोगज्ञानं भ्रमः प्रमा च स्यादिति चेत् ? न,
છે
કે જે છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૯૦)
છે છે