________________
તિ તદ્મા નું લક્ષણ જતું ન હોવાથી અવ્યાપ્તિ દોષ આવશે.
તૈયાયિક: ના, તેવું નિર્વિકલ્પક જ્ઞાન પ્રકારવઢિશેષ્યાભાવવાળું હોવાથી પ્રમા પણ નથી અને ભ્રમ પણ નથી. કિન્તુ તે નિર્વિકલ્પક જ્ઞાન તો પ્રકારતાદિ-શૂન્ય અને સંબંધનું આ અવગાહન નહીં કરનારું જ્ઞાન છે. તેથી તષ્યિત્વે ક્ષતિ તત્કાર જ્ઞાન પ્રમ' આ લક્ષણ છે. - જો ‘તશિષ્યત્વે તિ'નું ઉપાદાન ન કરાય તો રજત-શુક્તિમાં શુક્તિ-રજતનું છે
જે ભ્રમાત્મક જ્ઞાન થયું તે પણ રજતત્વ અને શુક્તિત્વ-પ્રકારક હોવાથી ત—કારક બની છે જ ગયું માટે અતિવ્યાપ્તિ આવે. પણ તદ્ધિશેષ્યકત્વ અહીં નથી, કેમકે રજતત્વપ્રકારક છે છે શુક્તિનું અને શુક્તિત્વ-પ્રકારક રજતનું જ્ઞાન થયું છે. તેથી તદ્દશિષ્યત્વ ન હોવાથી
તદ્ધિશેષ્યત્વનું ઉપાદાન કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. ઈચ્છાદિમાં અતિવ્યાપ્તિ છે આ નિવારવા “જ્ઞાન' પદનું ઉપાદાન કર્યું છે.
શંકાકાર ઃ તમારું આ લક્ષણ મૃત્યાત્મક જ્ઞાનમાં પણ ચાલ્યું જતું હોવાથી સ્મૃતિને પણ પ્રમા માનવાની આપત્તિ આવશે. પૂર્વે કોઈવાર શુક્તિત્વ-પ્રકારક શક્તિ વિશેષ્યક આ જ્ઞાન થયું હતું, તેના સંસ્કાર પડ્યા. તેનાથી આજે શુક્તિનું સ્મરણ થયું તે પણ શુક્તિત્વઆ પ્રકારક શુક્તિ-વિશેષ્યક જ્ઞાન જ થયું છે. તેથી તેમાં પ્રમાનું લક્ષણ ઘટી ગયું માટે હવે તો કિ અતિવ્યાપ્તિ દોષ આવશે.
નૈયાયિક : પણ સ્મરણાત્મક જ્ઞાનમાં પ્રમાનું લક્ષણ જાય તો ભલે ને જાય. તેમાં અતિવ્યાપ્તિ શી રીતે ? સ્મરણાત્મક જ્ઞાનને પણ પ્રમા માનવામાં વાંધો નથી. આ કે શંકાકાર : પણ જો તમે સ્મરણાત્મક જ્ઞાનને પ્રમા માનશો તો પ્રેમ પ્રાઈમ
ન્યાયથી સ્મરણાત્મક જ્ઞાનના કરણ સંસ્કારને તમારે પ્રમાણ માનવું પડશે. પણ તમે તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દબોધ એમ ચાર જ પ્રમાણ માનો છો. તો હવે આ સંસ્કારને પણ પ્રમાણ માનવું પડતું હોવાથી તમારે પાંચ પ્રમાણ માનવાની આપત્તિ માં આવશે.
નૈયાયિક : ના, યથાર્થ (અબ્રમાત્મક = પ્રમા) અનુભવાત્મક જ્ઞાનના કરણને જ છેઅમે પ્રમાણ માનીએ છીએ. અને સ્મરણાત્મક જ્ઞાન અનુભવાત્મક જ્ઞાન તો નથી જ, છે કેમકે પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ જ અનુભવાત્મક જ્ઞાન છે. તેથી જ જ સ્મરણાત્મક જ્ઞાન પણ પ્રમા હોવા છતાં તેનું પ્રમાણ માનવું જરૂરી નથી. ॐ मुक्तावली : इदं तु बोध्यम्-येन सम्बन्धेन यद्वत्ता तेन सम्बन्धेन જ છે આ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૮૯) કનક
ક