________________
તમાવતિ પદનું ઉપાદાન ન કરવાથી “તાર જ્ઞાન માં લક્ષણ બનશે. જે આ પ્રમાત્મક જ્ઞાન પણ “તતિ તદ્માવં જ્ઞાન છે. રજતમાં રજતત્વ-પ્રકારક બુદ્ધિ થવી છે. તે પ્રમા જ છે, તેથી તેમાં પણ લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે ‘તદભાવવતિ' પદનું ઉપાદાન કર્યું છે. તદ્ધતિમાં ત...કારક જ્ઞાન જ પ્રમાણ છે પણ તદભાવવતિમાં તકારક જ્ઞાન પ્રમા નથી. તેથી હવે અતિવ્યાપ્તિ આવશે નહીં.
શંકાકાર : તwારમ્ પદનું ઉત્પાદન ન કરીએ તો ?
નૈયાયિક : રજતમાં રજતત્વપ્રકારક જ્ઞાન કરવું તે જેમ પ્રમા છે, અર્થાત્ તદ્ધતિમાં છે તકારક જ્ઞાન જેમ પ્રમા છે તેમ જે રજત નથી તેમાં રજતત્વાભાવપ્રકારક જ્ઞાન થવું છે છે તે પણ પ્રમા છે, અર્થાત્ “તમાવિવતિ તમાવપ્રવરવં જ્ઞાન પ્રHT ? આ પ્રમાત્મક જ્ઞાન , આ તદભાવવતિ તદભાવપ્રકારક છે. તેથી હવે જો તદભાવવતિ'ને જ લક્ષણ માનીએ અને જે તwાર પદનું ઉપાદાન ન કરીએ તો આ તમાવત તમાવપ્રવર જ્ઞાન માં લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવે છે. તેને નિવારવા તત્કાર પદનું ઉપાદાન કરવું જરૂરી છે.
શંકાકાર તમે તો તમાવવતિ તત્કાર જ્ઞાનં સપ્રમ' એવું લક્ષણ કર્યું છે. હવે આ જ શક્તિ હોવા છતાં “આ શુક્તિ નથી તેવું અપ્રમાત્મક જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તમારું છે મનું લક્ષણ તેમાં ઘટી શકશે નહીં, તેથી અવ્યાપ્તિ આવશે. જ નૈયાયિક: શક્તિમાં “આ શુક્તિ નથી' તેવું જ્ઞાન થવું એટલે જ શક્તિમાં અર્થાત્ એ શુક્તિના ભેદનો જેમાં અભાવ છે તેવી વસ્તુમાં “આ શુક્તિ નથી' તેવું અર્થાત્ આ છે શુક્તિના ભેદનું પ્રકારક છે તેવું જ્ઞાન થવું. તેથી અહીં શર્મિલામાવતિ જિમેરપ્રશ્ન જ્ઞાન થયું. અને તે તો તમાવતિ તwાર રૂપ જ છે. તેથી શુક્તિમાં આ
શુક્તિ નથી તેવું જે જ્ઞાન થાય છે તેમાં પણ અપ્રમાનું લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ દોષ ક છે જ નહીં.
શંકાકાર : “જ્ઞાન” પદનું ઉપાદાન ન કરીએ તો ? નૈયાયિક : તો ઈચ્છામાં અતિવ્યાપ્તિ આવી જાય.
આમ તતિ તwાર જ્ઞાન પ્રમી માં અતિવ્યાપ્તિ દૂર કરવા તમાવવતિ પદનું, તમાવતિ તમાવપ્રારંવં જ્ઞાન પ્રેમ માં અતિવ્યાપ્તિ દૂર કરવા તારવં પદનું
અને ઈચ્છાદિમાં અતિવ્યાપ્તિ નિવારવા “જ્ઞાન” પદનું ઉપાદાન કર્યું હોવાથી અપ્રમાનું આ નિર્દોષ લક્ષણ ‘તમાવતિ ત~ારવં જ્ઞાન સપ્રમા' બન્યું.
જ છે છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮) ર ા કે આ