________________
* कारिकावली : अनित्यं द्वयणुकादौ तु संख्याजन्यमुदाहृतम् ॥१११॥ । मुक्तावली : तत्र संख्याजन्यमुदाहरति-द्वयणुकादाविति । द्वयणुकस्य त्रसरेणोश्च परिमाणं प्रति परमाणुपरिमाणं व्यणुकपरिमाणं वा न कारणम् ।
परिमाणस्य स्वसमानजातीयोत्कृष्टपरिमाणजनकत्वनियमात् । द्वयणुकस्या*णुपरिमाणं तु परमाण्वणुत्वापेक्षया नोत्कृष्टम् । त्रसरेणुपरिमाणं तु न
सजातीयम् । अतः परमाणौ द्वित्वसंख्या व्यणुकपरिमाणस्य, व्यणुके * त्रित्वसंख्या च त्रसरेणुपरिमाणस्याऽसमवायिकारणमित्यर्थः ॥ કે મુક્તાવલી: (૧) સંખ્યાજન્ય પરિમાણઃ યણુકાદિનું પરિમાણ સંખ્યાજન્ય પરિમાણ છે છે, કારણ કે તે દ્ધિત્વ, ત્રિત્વ વગેરે સંખ્યાઓ વડે ઉત્પન્ન થાય છે.
શંકાકાર : પરમાણુના પરિમાણથી ચણકનું પરિમાણ અને યણુકના પરિમાણથી જ ત્રસરેણુનું પરિમાણ ઉત્પન્ન થાય છે તેમ માનો ને? તેમ માનવાથી તેઓ પરિમાણજન્ય છે જ પરિમાણ બનતાં માત્ર બે જ પ્રકાર માનવાનું લાઘવ થશે.
નૈયાયિક : પરમાણુનું પરિમાણ હયણુકના પરિમાણને કે ચણકનું પરિમાણ આ ત્રસરેણના પરિમાણને ઉત્પન્ન કરી શકતું જ નથી, કારણ કે આપણે પૂર્વે પ્રત્યક્ષખંડના
સાધમ્ય-પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે કોઈપણ પરિમાણ સ્વસમાનજાતીય અને માં સ્વાપેક્ષયા ઉત્કૃષ્ટ પરિમાણને જ ઉત્પન્ન કરી શકે છે તેવો નિયમ છે. - હવે જો પરમાણુનું પરિમાણ ચણકના પરિમાણને ઉત્પન્ન કરે છે તેમ માનીએ તો મને પરમાણુનું પરિમાણ અણુ હોવાથી તેના વડે અણુપરિમાણ (સ્વસમાવજાતીય) જ ઉત્પન્ન છે જે થવું જોઈએ અને વળી તે પોતાના કરતાં ઉત્કૃષ્ટ હોવું જોઈએ. જ્યણુકનું પરિમાણ પણ છે. માં અણુ જ હોવાથી પરમાણુના પરિમાણથી સ્વસમાનજાતીય ઉચણકનું અણુપરિમાણ ઉત્પન્ન
થયું હોવાથી કોઈ જ આપત્તિ નથી. પણ પરમાણુના પરિમાણથી ચણકનું પરિમાણ છે છે ઉત્કૃષ્ટ હોવું જોઈએ. પણ તે ઉત્કૃષ્ટ હોતું નથી, કેમકે પરમાણુનું પરિમાણ અણુ હોવાથી
તેના વડે ઉત્પન્ન થયેલા વણકનું પરિમાણ અણુતર સૂક્ષ્મતર થાય છે, અર્થાત્ પરમાણુના જ પરિમાણ કરતાં ચણકનું પરિમાણ વધુ સૂક્ષ્મ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે.
વળી ચણકના પરિમાણને ત્રસરેણના પરિમાણનું કારણ માનશો તો યણુકના પરિમાણથી સ્વસમાનજાતીય એવું અણુપરિમાણ ઉત્પન્ન થવું જોઈએ, કેમકે ચણકનું મોત
ન્યાયસિદ્ધામક્તાવલી ભાગ-૨ (૨૫ જ