________________
જ કરવા દ્વિતીયક્ષણીય વિભાગ તૃતીયaણીય પૂર્વસંયોગનાશની સહાયતાથી ચતુર્થક્ષણમાં આ વિભાગજ વિભાગને ઉત્પન્ન કરે છે તેમ માનવું જોઈએ.
નૈયાયિક : તમે જે કર્મનું લક્ષણ જણાવ્યું તે તો અસંભવ દોષથી દુષ્ટ હોવાથી શીએ જ રીતે સ્વીકારી શકાય ? પ્રથમ ક્ષણે જે કર્મ ઉત્પન્ન થયું તેણે બીજી ક્ષણ વિભાગ ઉત્પન્ન કર્યો, ત્રીજી ક્ષણે પૂર્વસંયોગનાશ કર્યો અને ચોથી ક્ષણે ઉત્તરસંયોગપ્રાપ્તિ કરાવી. હવે આ ‘સંયોગ કે વિભાગ કાર્યનું અનપેક્ષ જે કારણ તે કર્મ એ વ્યાખ્યાથી ચોથી ક્ષણે જે ઉત્તરસંયોગપ્રાપ્તિરૂપ કાર્ય થયું તેનું કારણ પ્રથમ ક્ષણીય કર્મ છે, તેથી તેમાં કર્મનું લક્ષણ જ જવું જોઈએ. પણ આ કર્મ અનપેક્ષ કારણ છે જ નહીં, કારણ કે ચતુર્થ ક્ષણીય છે ઉત્તરસંયોગપ્રાપ્તિરૂપ કાર્ય તૃતીયાણીય પૂર્વસંયોગનાશની સહાયથી થાય છે, તેથી સંયોગ રૂપ કાર્યનું સાપેક્ષ કારણ કર્મ બન્યું પણ અનપેક્ષ કારણ ન બન્યું, તેથી અવ્યાપ્તિ છે છે કે અસંભવ દોષ આવ્યો. આ વૈશેષિકઃ “અનપેક્ષ' શબ્દનો અર્થ “વોત્તરોત્પન્નમાવીનપેક્ષત્વે કરવો, તેથી હવે . આ અવ્યાપ્તિ કે અસંભવ દોષ આવશે નહીં. સ્વઃકર્મ, તે તેની ઉત્તરમાં રહેલા પૂર્વસંયોગજ નાશ રૂપ કાર્યની અપેક્ષા ઉત્તરસંયોગપ્રાપ્તિ રૂપ કાર્ય માટે જરૂર રાખે છે. પણ આ પૂર્વસંયોગનાશ એ સ્વોત્તર-અભાવાત્મક કાર્ય છે પણ ભાવાત્મક કાર્ય નથી. આમ અહીં કર્મ સ્વોત્તરાભાવાત્મકની અપેક્ષા રાખતું હોવા છતાં સ્વોત્તરભાવાત્મકની તે અપેક્ષા છે રાખતું જ નથી. તેથી “સ્વોત્તરોત 7માવીનક્ષત્વમ્' લક્ષણ તેનામાં ઘટી જાય છે, તેથી જ આ અવ્યાપ્તિ કે અસંભવ દોષ આવશે નહીં. છે તેથી નક્કી થયું કે જો વિભાગજન્ય વિભાગ માનો તો તે સાપેક્ષ જ હોય અને એ છે. જો તે દ્રવ્યારંભકસંયોગનાશની સહાયથી ઉત્પન્ન થાય તો દસ ક્ષણ થાય અને જો તે
દ્રવ્યનાશવિશિષ્ટકાળની અપેક્ષા રાખે તો અગિયાર ક્ષણ થાય. * मुक्तावली : अथ नवक्षणा । तथाहि-अग्निसंयोगात् परमाणौ कर्म, ततः परमाण्वन्तरेण विभागः, तत आरम्भकसंयोगनाशः, ततो व्यणुकनाशः १.
ततः परमाणौ श्यामादिनाशः २. ततो रक्ताद्युत्पत्तिः ३. ततो* द्रव्यारम्भानुगुणा क्रिया ४. ततो विभागः ५. ततः पूर्वसंयोगनाशः ६. तत * आरम्भकसंयोगः ७. ततो व्यणुकोत्पत्तिः ८. ततो रक्ताद्युत्पत्तिः ९।
છે કે તે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩૧) ક ક
ક
છે.