________________
स्पर्शस्त्वगिन्द्रियग्राह्यस्त्वचः स्यादुपकारकः ॥१०३॥ अनुष्णाशीतशीतोष्णभेदात्स त्रिविधो मतः ।
काठिन्यादिक्षितावेव नित्यतादि च पूर्ववत् ॥१०४॥ मुक्तावली : गन्धं निरूपयति-घ्राणग्राह्य इति । उपकारक इति । घ्राणजन्य-* ज्ञाने सहकारिकारणमित्यर्थः । सर्वोऽपि गन्धोऽनित्य एव । स्पर्श निरूपयति । - स्पर्श इति । उपकारक इति । स्पार्शनप्रत्यक्षे स्पर्शः कारणमित्यर्थः ।
अनुष्णाशीतेति । पृथिव्यां वायौ च स्पर्शोऽनुष्णाशीतः, जले शीतः, * तेजस्युष्णः । काठिन्येति । कठिनसुकुमारस्पर्शी पृथिव्यामे-वेत्यर्थः।
कठिनत्वादिकं तु न संयोगनिष्ठो जातिविशेषः, चक्षुाह्यत्वापत्तेः । * पूर्ववदिति । जलतेजोवायुपरमाणुस्पर्शा नित्यास्तद्भिन्नास्त्वनित्या इत्यर्थः ॥ - મુક્તાવલીઃ (૩) ગંધ-નિરૂપણ : “પ્રાન્દ્રિયગ્રાહ્યTUત્વમ્' એ ગંધનું લક્ષણ છે.
ગંધત્વ અને ગંધાભાવમાં થતી અતિવ્યાપ્તિ દૂર કરવા રસની જેમ અહીં પણ ગુણ પદનું ઉપાદાન કર્યું છે. આ ગંધ પ્રાણજ પ્રત્યક્ષ થવામાં સહકારી કારણ છે.
માત્ર પૃથ્વી દ્રવ્યોમાં જ ગંધ રહેતી હોવાથી અને પૃથ્વી-પરમાણમાં પાકથી ગંધ જ બદલાતી હોવાથી તમામ ગંધ અનિત્ય જ છે, પણ કોઈ ગંધ નિત્ય નથી. આ ગંધ સુરભિ છે અને દુરભિ એમ બે પ્રકારની છે. છે (૪) સ્પર્શ-નિરૂપણ સ્પર્શ ગુણ સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે, તેથી તેનું લક્ષણ પણ એ “સ્પર્શનેન્દ્રિયપ્રાદિપુત્વમ્' બનશે. અહીં સ્પર્શત્વ અને સ્પર્શાભાવમાં અતિવ્યાપ્તિ ન આવે છે. તે માટે “ગુણ' પદનું ઉપાદાન કર્યું છે. . શંકાકાર : “સંયોગ' ગુણ પણ સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય છે જ, તેથી સ્પર્શનેન્દ્રિયગ્રાહ્યગુણત્વ સંયોગમાં પણ રહી ગયું, તેથી અતિવ્યાપ્તિ આવશે.
નૈયાયિક : તે અતિવ્યાપ્તિ દૂર કરવા “અયિમત્રઢિપુત્વને સ્પર્શનું લક્ષણ કહીશું. સંયોગ, વિભાગ વગેરે માત્ર સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય ગુણો નથી, કેમકે તેઓ આ છે. ચક્ષુરિન્દ્રિય વડે પણ ગ્રહણ થઈ શકે છે. | સ્પર્શ-ગુણ સ્પાર્શન-પ્રત્યક્ષનું સહકારી કારણ છે. આ સ્પર્શ ત્રણ પ્રકારના છે :
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨) એ
જ