SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છ જ છે અને અનુમાન ખંડ જ कारिकावली : व्यापारस्तु परामर्शः करणं व्याप्तिधीर्भवेत् ॥६६॥ * मुक्तावली : अथानुमितिं व्युत्पादयति - व्यापारस्त्विति । મુક્તાવલી: પ્રત્યક્ષ ખંડનું નિરૂપણ પૂર્ણ થયું. હવે મુક્તાવલીકાર અનુમાન ખંડનું જે વ્યુત્પાદન કરે છે. અનુમાન ખંડની ભૂમિકા * સંગતિ-નિરૂપણ * ટિપ્પણ : કોઈપણ એક વિષયનું નિરૂપણ કર્યા બાદ બીજા વિષયનું નિરૂપણ છે જ કરવામાં આવે તો ત્યાં નિરૂપિત વિષય સાથે નિરૂપણીય વિષયનો કોઈ સંબંધ = સંગતિ . જ હોવી જોઈએ. પ્રસ્તુતમાં પ્રત્યક્ષ નિરૂપણ બાદ અનુમાન નિરૂપણ કેમ કર્યું ? એ બે વચ્ચે છે છે શી સંગતિ છે ? તે જાણવું જોઈએ. છે આ વાત જાણ્યા પહેલાં “સંગતિ' એટલે શું? તે આપણે જોઈએ. * अनन्तराभिधानप्रयोजकजिज्ञासाजनकज्ञानविषयस्मरणानुकूलसम्बन्धः सङ्गतिः । * सा च निरूपणीयविषयनिष्ठा । એક વિષયનું નિરૂપણ કર્યા બાદ જેનું નિરૂપણ કરવાનું છે; દા.ત. પ્રત્યક્ષનું હું નિરૂપણ કર્યા બાદ અનુમાનનું નિરૂપણ કરવું છે તો તે અનુમાનના નિરૂપણમાં છે છે કારણભૂત જિજ્ઞાસા “મનુમાનજ્ઞાન છે મવતુ' એ છે, અર્થાત્ આવી જિજ્ઞાસા થાય તો તે પ્રત્યક્ષના નિરૂપણ બાદ અનુમાનનું અભિધાન થાય. - કોઈપણ ઈચ્છા (જ્ઞાનેચ્છા) ઈષ્ટસાધનતાના જ્ઞાન વિના તો થાય નહિ. માટે મનુમાનજ્ઞાન ભવ' એવી ઈચ્છા (જિજ્ઞાસા) પણ અનુમાન વિષ્ટસાધનમ્' એવા - જ્ઞાનથી ઉત્પન્ન થઈ છે એમ માનવું જ જોઈએ. એટલે મનન્તરપ્રિધાન પ્રયોગના કનવં જ્ઞાનમ્ = અનુમાન મલિષ્ટસાધનમ્ એવું જ્ઞાન બન્યું. આ જ્ઞાનનો વિષય છે “અનુમાન' બન્યો. એ અનુમાન(વિષય)નું સ્મરણ કરાવનાર જે સંબંધ તેનું જ નામ આ સંગતિ. નારમિથાન પ્રયોગનજ્ઞાસીનન જ્ઞાનવિષયમUIનુqન: (મારવા) સભ્ય: સતિઃ.. આ સંગતિ અનુમાનાત્મક જે નિરૂપણીય વિષય, તેમાં રહે. ને છે કે ચાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧) છે કે જેમાં
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy