________________
kodutootxaustoodooshootoutsoonstoxtadanstaxastoodatustwoodooshoooooooooooooooooousto
8 52 5 vkkodkokokkodkkkkkkkMkkh
1 1
દ્રવ્ય સામાન્યની સમવાયિકારણતા શું નવેય દ્રવ્યમાં છે ? અર્થાત દ્રવ્યરૂપ કાર્યનું | સમાયિકારણ શું નવેય દ્રવ્ય બને છે? એનો જવાબ એ છે કે ના, સ્વ=પૃથ્વી ઘટસ્વરૂપ દ્રવ્યનું સમવાયિકારણ બને. જલ પણ શુદ્ધ જલરૂપ દ્રવ્યનું સમવાયિકારણ બને. એ જ રીતે તેજ પણ દ્રવ્યનું સમવાયિકારણ બને અને વાયુ પણ તેમાં ઉત્પન્ન થતાં બીજા વાયુનું | | સમાયિકારણ બને છે. પણ આકાશ, કાળ, દિશા, આત્મા અને મન તો શબ્દ, સંયોગ, | સુખાદિરૂપ ગુણકાર્યના સમવાયિકારણ બને છે. અર્થાત્ દ્રવ્યકાર્યનું સમવાયિકારણ તો Jપૃથિવ્યાદિ ચાર દ્રવ્ય જ બને. બાકીના પાંચ તો ગુણકાર્યનું સમાયિકારણ બને. અર્થાત્ | નવેય દ્રવ્યમાં દ્રવ્યકાર્યની સમાયિકારણતા ન જ આવી. આમ દ્રવ્યરૂપ કાર્ય લેવા જતાં | નવેય દ્રવ્યમાં તેની સમાયિકારણતા ન મળી.
તો હવે ગુણરૂપ કાર્યની સમાયિકારણતા લઈએ. નવેય દ્રવ્યોમાં ગુણરૂપ કાર્ય તો | જરૂર ઉત્પન્ન થાય છે. આકાશાદિમાં શબ્દાદિ ગુણરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે અને ઘટ 'પૃથિવ્યાદિમાં રક્તરૂપાદિ ગુણકાર્યો ઉત્પન્ન થાય છે. એટલે ગુણકાર્યની| | સમવાયિકારણતા નવેય દ્રવ્યમાં મળે છે. વળી કાર્યતાનો અવચ્છેદક ગુણત્વ બને છે
એટલે ત્યાં સ્વ સ્વનો અવચ્છેદક બનવાની આપત્તિ પણ નથી. પણ અહીં નવી આપત્તિ | છે. તે આ રીતે :
*MM
ppqgqc
જ કલરવ વકરણદાદા દાદી.. ટSSાદી
*
સમવાધિકારણ
ગુણકાર્ય
***
દ્રવ્યત્વ
ગુE૦
નયા
સમ..તા. (અહીં વાંધો આવે છે)
-
રે અવચ્છિન્ના
આ ચિત્રમાં ગુણત્નાવચ્છિન્ન કાર્યતા દેખાય છે, અર્થાત્ કાર્યતાનો અવચ્છેદક | ગુણત્વ છે. એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં ગુણત્વ હોય ત્યાં ત્યાં કાર્યત્વ હોવું
જ જોઈએ. પણ પરમાણુ વગેરેમાં જે નિત્ય ગુણો છે ત્યાં ગુણત્વ તો છે પણ કાર્યત્વ (જન્યત્વ) નથી માટે કાર્યતાનો અવચ્છેદક ગુણત્વ બની જ ન શકે. આ આપત્તિને | લીધે હવે અહીં સંયોગકાર્યની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વ જાતિ | સિદ્ધ કરવાની રહે છે.
બાજs
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૪૧) EEEEEEE