________________
Foxpostoso costos assasastado doresc stadswoboscosocoboscados cabasco
सम्बन्धावच्छिन्ना समवायिकारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात् तन्तुनिष्ठपटसमवायिकारणतावत् । या या कारणता सा सा किञ्चिद्धर्मावच्छिन्ना, तस्मात् समवायिकारणताऽपि किञ्चिद्धर्मावच्छिन्ना । स च धर्मः द्रव्यत्वम् ।
• કાર્ય-સમવાયિકારણતાવચ્છેદકતયા • સંયોગ-સમવાયિકારણતાવચ્છેદકતયા • વિભાગ-સમવાયિકારણતાવચ્છેદકતયા આમ ત્રણ રીતે દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ બતાવી છે.
ન્યાયશૈલીમાં એક અક્ષર પણ વ્યર્થ ન હોય ત્યાં આમ ત્રણ ત્રણ વાક્યો મૂક્યા તે વખતે આપણે સમજી શકીએ કે પૂર્વ પૂર્વ વિકલ્પોમાં કાંઈક વાંધો આવતો હોય ત્યારે | જ તેને તેને છોડીને ઉત્તર વિકલ્પ મૂકતાં જાય, અર્થાત “વાકાર પૂર્વ પૂર્વ વિકલ્પોમાં | અરુચિસૂચક છે.
અહીં કાર્યસમાયિકારણતાવચ્છેદકતયા દ્રવ્યત્વ જાતિ સિદ્ધ કરી તેમાં કાંઈક વાંધો | આવે છે માટે જ તે પક્ષનો ત્યાગ કરીને સંયોગસમાયિકારણતાવચ્છેદકતયા કહ્યું. એમાં
પણ કાંઈક વાંધો આવે છે માટે છેવટે વિભાગસમાયિકારણતાવચ્છેદકતયા દ્રવ્યત્વ જાતિ | સિદ્ધ થાય એમ કહ્યું. હવે આપણે તે વાંધો ક્રમશઃ જોઈએ.
આપણે પૂર્વે જોઈ ગયા કે કાર્યસમવાયિકારણતાવચ્છેદકતયા જે દ્રવ્યત્વ જાતિ સિદ્ધ કરી તેમાં કાર્યતાનો અવચ્છેદક કાર્યતા જ બનાવ્યો હતો. અહીં વાંધો આવે છે. તે એ કે સ્વ સ્વનો અવચ્છેદક બની શકે નહિ. માટે જે અનુમાન કર્યું છે તેમાં ઘટકતયા “વાર્યત્વચ્છિન્નાર્યતા' અંશ જ દોષદુષ્ટ છે માટે તેને ત્યાગવું જ પડે. તો શું કરવું? | ‘કાર્યસામાન્યની એટલે કે દ્રવ્ય, ગુણ, કર્માદિમાંથી કોઈપણ કાર્યની સમાયિકારણતા | નવ દ્રવ્યમાં છે' તેમ ન કહેતાં શું કહેવું ? એનું સમાધાન શોધતાં ‘દ્રવ્યરૂપ કાર્યની | સમવાયિકારણતાનો અવચ્છેદક' એમ કહીએ તો કાર્યતા દ્રવ્યત્વધર્મથી અવચ્છિન્ન બને, | એટલે સ્વ સ્વનો અવચ્છેદક ન રહે. આમ એ દોષ તો ટળી જાય પણ પાછી બીજી ઉપાધિ | ઊભી થાય. તે આ રીતે :
દ્રવ્ય કાર્ય
6
%
%
%
%
%
અવચ્છેદક
%
અવચિછન
%
%
દ્રવ્ય
કાર્યતા
%
d
T
YSIS ન્યાયસિદ્ધાન્તનાવલી ભાગ-૧૦ (૪૦