________________
तु नापादयितुं शक्यते, तेन घटाभावादेरन्धकारे न चाक्षुषप्रत्यक्षम्, स्पार्शनप्रत्यक्षं तु भवत्येव, आलोकसंयोगं विनापि स्पार्शनप्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् । गुरुत्वादिकं यदयोग्यं तदभावस्तु न प्रत्यक्षः, तत्र गुरुत्वादिप्रत्यक्षस्यापादयितुमशक्यत्वात् ।
મુક્તાવલી : જ્યાં ભૂતલ ઉપર આલોકસંયોગાદિ છે ત્યાં એમ જરૂર કહી શકાય કે ‘યદ્ગિ અત્ર પદ: સ્વાત્ તૢિ ચક્ષુષા ઉપનયેત ।' માટે અહીં જે ઘટાનુપલબ્ધિ છે તે યોગ્ય ઘટાનુપલબ્ધિ છે, માટે તેનાથી ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થઈ શકે. પણ અંધકારમાં ‘વિ અત્ર ધટ: ચાત્ દ્દેિ ચક્ષુષા પત્નમ્મેત' એવું બોલી શકાતું નથી, માટે અહીં જે ઘટાનુપલબ્ધિ છે તે અયોગ્ય છે, માટે અંધકારમાં ઘટાનુપલબ્ધિ (કારણ) હોવા છતાં ચક્ષુથી ઘટાભાવનું પ્રત્યક્ષ ન થાય. પણ અંધકારમાં ‘વૃત્તિ અત્ર પટ: સ્વાત્ હિં ત્વચા ૩પતયેત' એવું જરૂર બોલી શકાય છે, માટે ત્યાં જે ઘટાનુપલબ્ધિ છે તે યોગ્ય છે, માટે તેવી ઘટાનુપલબ્ધિથી ઘટાભાવનું સ્પાર્શનપ્રત્યક્ષ જરૂર થઈ શકે.
આ જ રીતે ઘટમાં ગુરૂત્વ છે તે તો તુલાથી જ અનુમેય છે. ઘટાદિગત ગુરૂત્વનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું જ નથી એટલે ગુરૂત્વને અતીન્દ્રિય માન્યું છે. હવે ‘વૃત્તિ ઘટે ગુરુત્વ સ્વાત્ દ્દેિ પત્નમ્મેત' એવું આપાદન કરી શકાય તેમ નથી માટે ગુરૂત્વાનુપલબ્ધિ એ અયોગ્યાનુપલબ્ધિ છે. તેના હોવા છતાં ય ગુરુત્વાભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ.
मुक्तावली : वायावुद्भूतरूपाभावः, पाषाणे सौरभाभावः, गुडे तिक्ताभाव:, श्रोत्रे शब्दाभावः, आत्मनि सुखाभावः, एवमादयस्तत्तदिन्द्रियैर्गृह्यन्ते, तत्तत्प्रत्यक्षस्यापादयितुं शक्यत्वात् ।
મુક્તાવલી : (૧) પણ વાયુમાં ઉદ્દ્ભૂતરૂપાભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે ઘટાદિમાં ઉદ્ભૂત રૂપ છે તો તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. એટલે એમ જરૂર આપાદાન કરી શકાય કે પતિ વાવી ઉદ્ધૃતરૂપં સ્વાત્ તર્દિ ૩પત્તપ્યંત । આમ ઉદ્ધૃતરૂપજ્ઞાનાભાવ એ યોગ્યાનુપલબ્ધિ બને છે માટે તેનાથી વાયુમાં ઉદ્ભૂત રૂપના અભાવનું પ્રત્યક્ષ જરૂર થઈ શકે.
(૨) એ જ રીતે પાષાણમાં સૌરભાભાવનું પ્રત્યક્ષ જરૂર થઈ શકે, કેમકે પુષ્પમાં
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૭ (૨૫૮)