________________
kotobaco.cootwoctors w
ho studiobostwestchestratocascostosasto
પણ ભૂતલ ઉપર હકીકતે ઘટનું જ્ઞાન નથી, અર્થાત્ ઘટજ્ઞાનાભાવ છે, એટલે કે ઘટોપલંભાભાવ છે માટે ભૂતલ ઉપર ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે.
જ્યાં આ રીતે યદિ સાત્ તર્દિરૂપયેત એવું ભાન થાય ત્યાં યદ્ધિ થાત્ એટલે यदि घटाभावप्रतियोगी घटः स्यात् भने तर्हि उपलभ्येत भेट तर्हि घटज्ञानं स्यात् ।
अस्ति च घटज्ञानाभावः, तस्मात् भवति घटाभावप्रत्यक्षम् । આમ અહીં પ્રતિયોગી ઘટની સત્તાના આરોપથી આરોપિત બન્યું ઘટજ્ઞાન.. એ ઘટજ્ઞાન છે પ્રતિયોગી જેનો તે ઘટજ્ઞાનાભાવ ઘટજ્ઞાનપ્રતિયોગિક કહેવાય.
પ્રતિયોગિન્દ્રપ્રસનપ્રતિતિયોગી = પટજ્ઞાનમ્ ! અને પ્રતિયોજિત્ત્વप्रसञ्जनप्रसञ्जितप्रतियोगिकः = घटज्ञानाभावः = घटानुपलब्धिः = घटोपलम्भाभावः। પ્રતિયોગિસ–પ્રસજનપ્રસજિતપ્રતિયોગિકત્વ ઘટાનુપલબ્ધિમાં = ઘટજ્ઞાનાભાવમાં = ઘટોપલંભાભાવમાં રહ્યું. આ પ્રતિયોગિસન્દ્રપ્રસંજનપ્રસંજિત પ્રતિયોગિકત્વ એ જ યોગ્યતા પદાર્થ છે. તે ઘટાનુપલબ્ધિમાં રહી.
ટૂંકમાં પ્રતિયોગી-સત્તાના આપાદનથી આપાઘ બનતું જ્ઞાન એ છે પ્રતિયોગી જેનો એવો જે અભાવ તે યોગ્ય કહેવાય અને તેમાં યોગ્યતા રહે.
જો અહીં ઘટ હોત તો તેનું જ્ઞાન થાત એવું બોલી શકાય છે માટે ઘટજ્ઞાનાભાવ = ઘટાનુપલબ્ધિ એ યોગ્ય કહેવાય અને તે યોગ્ય ઘટાનુપલબ્ધિથી ઘટાભાવનું પ્રત્યક્ષ થાય. પણ એ રીતે “ભૂતલ ઉપર જો પરમાણુ કે પિશાચ હોત તો તેનું જ્ઞાન થાત' એવું બોલી શકાતું નથી, કેમકે પરમાણુમાં મહત્ત્વ નથી, પિશાચમાં ઉદ્દભૂત રૂપ નથી. માટે | તે હોય તો પણ તેનું જ્ઞાન થઈ શકે તેમ નથી. માટે પિશાચની કે પરમાણુની અનુપલબ્ધિ (જ્ઞાનાભાવ) એ અયોગ્યાનુપલબ્ધિ કહેવાય. તેના હોવાથી પરમાણુ કે પિશાચના અભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ.
હવે આપણે જે કહ્યું કે યોગ્યતા એ પ્રતિયોગિસન્તપ્રસજનપ્રસંજિતપ્રતિયોગિકત્વ રૂપ છે એમાં પહેલો પ્રતિયોગી એટલે પ્રત્યક્ષવિષયીભૂત ઘટાભાવનો પ્રતિયોગી ઘટ લેવાનો છે, જયારે બીજો પ્રતિયોગી (ઘટોપલંભાભાવ કે જે અભાવપ્રત્યક્ષમાં કારણ છે તેનો પ્રતિયોગી) ઘટોપલંભ લેવાનો છે. मुक्तावली : तथाहि-यत्रालोकसंयोगादिकं वर्तते तत्र 'यद्यत्र घट: स्यात्तर्हि उपलभ्येते 'त्यापादयितुं शक्यते, तत्र घटाभावादेः प्रत्यक्षं भवति । अन्धकारे
ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૭ (૨૫)