________________
હજ Chests
75258587227555555 who ashxbxwwwsastossatsexswcowowowowows.com
પ્રત્યક્ષ થાય નહિ. આમ કહેવાનું કારણ એ છે કે જે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, અર્થાત્ જે જ્ઞાનનું અનુવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે તે વિશિષ્ટજ્ઞાન કહેવાય. ‘મર્થ પટ:' એ વિશિષ્ટજ્ઞાન છે, અર્થાત્ વૈશિટ્યાગાદિ જ્ઞાન છે, અને આ જ્ઞાનનું જ્ઞાન ‘યં યઃ' રૂારજ્ઞાનવીન્ મ્ એવું જ્ઞાન થાય છે. જ્ઞાનવાન મહમ્ એવું જે અનુવ્યવસાયાત્મક જ્ઞાન (જ્ઞાનનું જ્ઞાન=જ્ઞાનનું પ્રત્યક્ષ) છે તે વિશિષ્ટવૈશિસ્યાવગાહિ જ્ઞાન કહેવાય છે.
માં ઘટ એ વિશિષ્ટજ્ઞાન છે. આ વિશિષ્ટજ્ઞાનથી વિશિષ્ટ પટજ્ઞાનવાનદમ એવું અનુવ્યવસાય જ્ઞાન છે, એટલે અનુવ્યવસાય જ્ઞાનમાં વિશિષ્ટનું વૈશિર્ય રહ્યું માટે અનુ વ્યવસાય જ્ઞાનને વિશિષ્ટવૈશિષ્ટયાવગાણિ જ્ઞાન કહેવાય. હવે આ વિશિષ્ટવૈશિસ્યાવગાણિ જ્ઞાન એટલે વિશિષ્ટજ્ઞાનનું જ્ઞાન, અર્થાત્ વૈશિસ્યાવગાહિ | જ્ઞાનનું આ પ્રત્યક્ષ કહેવાય.
આવી જ જગતમાં પ્રતીતિ થાય છે માટે એવો નિયમ થાય છે કે વૈશિટ્યાવગાહિ | (ર્થ પટ: ઇત્યાદિ સવિકલ્પક) જે જ્ઞાન હોય તેનું પ્રત્યક્ષ થાય છે. માટે જે જ્ઞાનો વૈશિસ્યાનપગાહિ હોય તેમનું પ્રત્યક્ષ (અનુવ્યવસાય જ્ઞાન) ન થાય. ઘટ-ઘટત્વ | ઈત્યાકારક નિર્વિકલ્પક જ્ઞાન વૈશિસ્યાનવગાડે છે માટે તેનું પ્રત્યક્ષ ન થાય, અર્થાત નિર્વિકલ્પક જ્ઞાન અતીન્દ્રિય છે એ વાત સિદ્ધ થાય છે.
હજી આ વાતને વધુ સારી રીતે નિયમબદ્ધ કરીએ.
‘મર્થ પટ' ત્યાજ્ઞાનવાન્ માત્મા (ગ) આ જ્ઞાન વિશિષ્ટવૈશિસ્યા- | વગાહિ જ્ઞાન છે. અહીં આત્મા વિશેષ્ય છે. એમાં “જ્ઞાન” પ્રકાર તરીકે ભાસે છે. એ જ્ઞાનમાં “ઘટ’ પ્રકાર તરીકે ભાસે છે અને એ ઘટમાં “ઘટત્વ” પ્રકાર તરીકે ભાસે છે.] આમ ઘટ અને ઘટત્વ એ પ્રકાર તરીકે ભાસ્યા. પ્રકારને વિશેષણ પણ કહેવાય છે. હવે | મર્થ પટ: ઇત્યાકારક જ્ઞાનમાં ઘટ એ વિશેષણ છે અને ઘટસ્વરૂપ વિશેષણમાં ઘટત્વ એ વિશેષણ છે, અર્થાત્ ઘટત્વ એ વિશેષણમાં વિશેષણ બન્યું. વિશેષણમાં જે વિશેષણ હોય | તે વિશેષણતાનો અવચ્છેદક કહેવાય. જીવતપુરમવાનું શરુ | અહીં પુરુષનિષ્ઠ | વિશેષણતાનો અવચ્છેદક પુરૂષત્વ છે તેમ વિશેષણ દંડ પણ છે. આ વાત આપણે ન્યાયપ્રવેશિકામાં વિચારી ગયા છીએ. એટલે ઘટ વિશેષણમાં વિશેષણરૂપ ઘટત્વ એ | | વિશેષણતાવચ્છેદક બને છે. વળી મયં પટઃ ઈત્યાકારક જ્ઞાનમાં ઘટત્વ એ પ્રકાર પણ એ | છે એટલે અર્થ પટ: એ જ્ઞાન વિશેષણતાવચ્છેદકપ્રકારક (વિશેષણતાવચ્છેદક છે પ્રકાર
sqwqqqq ન્યાયસિદ્ધાત્મક્તાવલી ભાગ-૧૦ (86)
၀၀၀၀၀