________________
het watorowodowawcssoxidawwarstwachoshwashed betoon
વિજ્ઞાનમાં નીલાપોહ - પીતાપોહ ભિન્ન ધર્મો રહ્યા છે માટે નીલ-પીતના ભેદની પ્રતીતિ થાય છે એવું અમારું કહેવું છે. પોદા-વ્યાવત્યંત રતિ મોહ-અતિવ્યવૃત્તિ | नीलादौ नीलत्वादिरूपो धर्मविशेषः ।
નૈયાયિક : એક જ વિજ્ઞાનમાં નીલાપોહ-પીતાપોહાદિ વિરૂદ્ધ ધર્મોનો સમાવેશ થઈ | | શકે નહિ. નીલાપોહ એટલે “નીલેતરપીતાદિ સર્વની વ્યાવૃત્તિ અને પીતાપોહ એટલે
“પતેતરનીલાદિ' સર્વની વ્યાવૃત્તિ. આમ નીલાપોહ એ નીલેતરનું વ્યવચ્છેદક છે. | નીલેતર તો પીત પણ છે માટે પીતનું પણ વ્યવચ્છેદક છે. તે જ રીતે પીતાપોહ એ પતેતરનું વ્યવચ્છેદક છે. પતેતર તો નીલ પણ છે માટે નીલનું પણ વ્યવચ્છેદક છે. હવે જે પીતનો વ્યવચ્છેદક છે અને નીલનો વ્યવચ્છેદક નથી તે નીલાપોહ અને જે નીલનો વ્યવચ્છેદક છે અને પીતનો વ્યવચ્છેદક નથી તે પીતાપોહ. આ બે ય પરસ્પર વિરોધી ધર્મો બન્યા. આ બે ય નો એક જ વિજ્ઞાનમાં સમાવેશ ન જ થઈ શકે માટે નીલાપોહ = નીલત્વના તથા પીતાપોહ = પીતત્વના અધિકરણ ભિન્ન ભિન્ન પદાર્થ માનવા જોઈએ, એક જ વિજ્ઞાન નહિ. આમ થતાં ન્યાયમતની સિદ્ધિ થઈ ગઈ. અને છતાં જો વિરૂદ્ધ ધર્મોનું પણ તમે એક અધિકરણ માની લેશો તો નિલત્વ-પીતત્વ એ બે પરસ્પર વિરોધી છે એવો જે અભ્રાન્ત અનુભવ છે તે પ્રમા તરીકેનો અનુભવ કરી શકાશે | નહિ.
એટલે, (૧) નલત્વાદિ ધર્મવાળા પદાર્થો વિજ્ઞાનથી ભિન્ન માનવા જોઈએ. (૨) જ્ઞાનને સવિષયક માનવું જોઈએ. તેથી સુષુપ્તિમાં વિષય ન હોવાથી વિજ્ઞાનસ્વરૂપ આત્મા સંભવે નહિ, માટે વિજ્ઞાનાતિરિક્ત આત્મા માનવો જોઈએ. मुक्तावली : न वा वासनासंक्रमः सम्भवति, मातृपुत्रयोरपि वासनासंक्रमप्रसङ्गात् । न चोपादानोपादेयभावो नियामक इति वाच्यम्, वासनायाः संक्रमासम्भवात् । उत्तरस्मिन्नुत्पत्तिरेव संक्रम इति चेत् ? न, तदुत्पादकाभावात् । चितामेवोत्पादकत्वे संस्कारानन्त्यप्रसङ्गः ।
મુક્તાવલી : વળી તમે પૂર્વે મૃગમદ વાસનાના દૃષ્ટાંતથી પૂર્વ પૂર્વ વિજ્ઞાનથી ઉત્તરોત્તર વિજ્ઞાનમાં વાસનાનો સંક્રમ કહ્યો હતો અને તેથી સ્મરણની ઉત્પત્તિ કરી હતી, ! પરન્તુ વાસનાસંક્રમ જ સંભવતો નથી, કેમકે જો તેમ થાય તો માતાની વાસના(સંસ્કાર) નો સંક્રમ પુત્રમાં થઈ જાય અને તેમ થતાં માતાએ અનુભવેલાનું પુત્રને સ્મરણ થવાની
ન્યાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૮) EYES
sostosowas wastosowstxstwoodoodbadowsockwotwwwscastadostwscastsstoestes costostowscasasbasan