________________
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
मुक्तावली : आकारविशेष एवायं विज्ञानस्येति चेत् ? किमयमाकारोऽति| रिच्यते विज्ञानात् ? तर्हि समायातं विज्ञानव्यतिरिक्तेन । नातिरिच्यते चेत् ? तर्हि समूहालम्बने नीलाकारोऽपि पीताकारः स्यात्, स्वरूपतो विज्ञानस्याविशेषात् । अपोहरूपो नीलत्वादिविज्ञानधर्म इति चेत् ? न, नीलत्वादीनां विरुद्धानामेकस्मिन्नसमावेशात् । इतरथा विरोधावधारणस्यैव दुरुपपादत्वात् ।
મુક્તાવલી : બૌદ્ધ : જે ઘટાદિ પદાર્થ છે તે ક્ષણિક વિજ્ઞાનના જુદા જુદા આકારવિશેષ છે. જેમ પટ એ તસુનું જ સ્વરૂપ વિશેષ છે, આથી પટ એ તત્ત્વથી અતિરિક્ત સત્તાવાનું નથી તેમ ઘટાદિ પદાર્થ પણ વિજ્ઞાનના સ્વરૂપ વિશેષ જ છે, માટે | વિજ્ઞાનથી અતિરિક્ત સત્તાવાનું નથી. એટલે આમાં ઘટાદિનો અપલાપ નથી તેમ વિજ્ઞાનથી તે અતિરિક્ત પણ નથી.
નૈયાયિક : ભલે, વિજ્ઞાનના જ આકારવિશેષ ઘટાદિ હોય તો અમે તમને પૂછીએ છીએ કે તે આકારવિશેષ વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો વિજ્ઞાનના ઘટાદિ આકારવિશેષ વિજ્ઞાનથી ભિન્ન હોય તો તો વિજ્ઞાનથી જુદા તે સાબિત થઈ જ ગયા. ] અને જો વિજ્ઞાનથી તે ઘટાદિ આકારવિશેષ અભિન્ન હોય તો રૂ ની–પીત્તે' એવું એક સમૂહાલંબન જ્ઞાન થયું.
હવે અહીં આ વિજ્ઞાનના નીલ અને પીત-બે વિષયો વિજ્ઞાનથી અભિન્ન છે, અર્થાત્ નીલ એ વિજ્ઞાનસ્વરૂપ છે, પીત પણ વિજ્ઞાનસ્વરૂપ છે. માટે હવે નીલ પણ પીતસ્વરૂપ અથવા પીત એ નીલસ્વરૂપ બની જશે. એટલે રૂ ની–પીત્તે' સ્થાને “રૂપે નિજો અથવા “રૂ પીતે એવો જ પ્રત્યય પણ થવાની આપત્તિ આવી જશે. તમન્નભિન્ની તમન્નત્વનિયમાન્ ! નીલ - અભિન્ન વિજ્ઞાન, વિજ્ઞાન - અભિન્ન | પીત, એટલે નીલ = પીત.
બૌદ્ધ : નીલાકાર અને પીતાકાર (નલ અને પીત) અભિન્ન જ છે, પરન્તુ નીલમાં | નીલેતારવ્યાવૃત્તિ = નીલાપોહ = નીલત્વ ધર્મ છે અને પીતમાં પતેતરવ્યાવૃત્તિ= | પીતાપોહ–પીતત્વ ધર્મ છે. આ બે નીલાપોહ, પીતાપોહ ધર્મો ભિન્ન હોવાથી એક એવા પણ નીલ અને પીતમાં ભેદની પ્રતીતિ થાય છે, અર્થાત્ નીલાકાર-પીતાકાર સ્વરૂપ
Couscous escorcoxx WSO Caicos dous
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૮૫).
S
: