________________
doodstococxloxoxoxoxocosostatasustasustaxtaxtacto contactar constaxsestust
| સાથે અને ઘટ સાથે સંયોગ હોય. એ દ્રવ્ય તે જ કાળ.
આમ સૂર્યક્રિયા અને ઘટ વચ્ચે જે સંબંધ ઉત્પન્ન થાય છે તેમાં ઘટકતયા (સંબંધની કુક્ષિમાં રહેવારૂપે) કાળની સિદ્ધિ થઈ જાય છે.
આ રીતે સર્વવ્યાપી કાળનો બધા પદાર્થો સાથે સંયોગ (સંબંધ) છે માટે તે | “જગતનો આશ્રય કહેવાય છે” એ વાત તદ્દન સાચી છે. | कारिकावली : परापरत्वधीहेतुः क्षणादिः स्यादुपाधितः । | मुक्तावली : प्रमाणान्तरं दर्शयति - परापरत्वेति । परत्वापरत्व| बुद्धरसाधारणं निमित्तं काल एव । परत्वापरत्वयोरसमवायिकारण| संयोगाश्रयो लाघवादतिरिक्तः काल एकः कल्प्यत इति भावः । नन्वेकस्य
कालस्य सिद्धौ क्षणदिनमासवर्षादिसमयभेदो न स्यादित्यत आह | क्षणादिरिति । कालस्त्वेकोऽप्युपाधिभेदात्क्षणादिव्यवहारविषयः ।
મુક્તાવલી : બીજી રીતે પણ (અનુમાનથી) કાળની સિદ્ધિ થાય છે.
લક્ષ્મણની અપેક્ષાએ રામ “પર” (મોટો=પ્રથમ) છે અને રામની અપેક્ષાએ | | લક્ષ્મણ “અપર' છે. આવી જે રામ-લક્ષ્મણમાં પરત્વ-અપરત્વની બુદ્ધિ થાય છે તે કાલિક પરવાપરત્વની બુદ્ધિ કહેવાય. આ કાલિક પરત્વાપરત્વનું કોઈ ] } અસમવાયિકારણ તો હોવું જ જોઈએ, કેમકે જે ભાવકાર્ય હોય તેનું | અસમાયિકારણ હોય જ (ઘટવતું). તો કાલિક પરત્વાપરત્વનું અસમવાધિકારણ કોણ ? એના ઉત્તરમાં કાલ અને પિડ(રામ-લક્ષ્મણના દેહરૂપ પિચ્છ)નો સંયોગ | એ જ પરત્વાપરત્વનું અસમવાયિકારણ બને એ વાત નક્કી થાય છે. આ કાલ| પિંડસંયોગનો એક આશ્રય જેમ પિંડ છે તેમ બીજો આશ્રય કાળ પણ છે જ. આમ | પરત્વાપરત્વના અસમાયિકારણ કાલપિંડસંયોગના આશ્રય તરીકે કાળની સિદ્ધિ | | થાય છે.
પ્રશ્ન : કાલપિંડસંયોગને પરવાપરત્વનું અસમનાયિકારણ માનવા કરતાં | | આકાશપિંડસંયોગ કે દિપિંડસંયોગ કે આત્મપિંડસંયોગાદિને અસમવાયિકારણ માનો | | ને?
ઉત્તર : આમાં વિનિગમકના વિરહ હોવાથી તે બધા યને અસમાયિકારણ |
qqqq
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૬૩