________________
જkkÁË××××××××××××d6d%%%%%%%%
વિજાતીય સ્પર્શ, વિલક્ષણ શબ્દ, તૃણાદિની વૃતિ અને શાખાદિનું કંપન - એમ | ચાર હેતુથી વાયુનું અનુમાન થઈ શકે છે, અર્થાત્ આ વાયુના અનુમાનમાં સ્પર્ધાદિ ચાર લિંગ બને છે.
(૧) સ્પર્શથી વાયુનું અનુમાન : વાયુ રૂપવદ્ દ્રવ્ય નથી. જયારે વાયુનો સ્પર્શ થાય છે ત્યારે એ સ્પર્શથી અનુમાન થાય છે કે રૂપવત્ દ્રવ્યમાં અસમવેત આ સ્પર્શ ક્યાંય | ને ક્યાંય આશ્રિત હોવો જોઈએ. જેમ પૃથ્વીમાં સમવેત સ્પર્શ પૃથ્વીમાં આશ્રિત છે તેમ.
વોડ્ય રૂપવવ્યાસમવેતા : (પક્ષ) : વરિત્ આશ્રિત. (સાધ્ય), પત્ની (હેતુ), પૃથ્વીમવેતસ્પર્શવત્ (ઉદા.) . આ અનુમાનથી સ્પર્શના આશ્રય તરીકે વાયુ સિદ્ધ થાય છે.
(૨) વિલક્ષણ શબ્દથી વાયુનું અનુમાન : કોઈપણ રૂપી દ્રવ્યના અભિઘાત થયા વિના પણ પર્યાદિમાં ખડખડ અવાજ (શબ્દ) ઉત્પન્ન થાય છે. એ જોઈને અનુમાન થાય | છે કે એ અવાજ સ્પર્શવત-વેગવત્ કોઈ દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયો છે. હા, જો એવું છે | પાંદડા વગેરે ફાટતા હોય, તૂટતા હોય, અર્થાત તેમના અવયવોમાં વિભાગ થતો હોય ! તો તો બીજા કોઈ દ્રવ્યના સંયોગથી એ ખડખડ શબ્દોત્પત્તિ માનવાની જરૂર નથી, કેમકે એ વિભાગાદિ જ શબ્દોત્પત્તિના કારણ ગણી શકાય. પણ જ્યારે આવું કાંઈ જ નથી છતાં પાંદડાઓમાં (પવનથી) અવાજ થાય છે એટલે ત્યાં તેમની સાથે કોઈ સ્પર્શવદૂવેગવદ્ દ્રવ્યસંયોગ માનવો જ રહ્યો. જેમ ભેરીમાં શબ્દની પરંપરા ઉત્પન્ન થાય છે તો
ત્યાં હેતુ તરીકે દંડનો અભિઘાત ભેરી ઉપર થયેલો જોવા મળે જ છે. અનુમાન આ | પ્રમાણે :
મતિ રૂપવવ્યાબિયા યોથં પurવિપુ શબ્દત્તા (પક્ષ) સ્પર્શવવેવદ્રવ્યસંયોનઃ (સાધ્ય), વિમર્થમાનાવયવદ્રવ્યધ્વસ્થિશબ્દસનાનત્વા (હેતુ) અમદત મેરીશબ્દ સતાવત્ (ઉદા.).
(૩) તૃણાદિની વૃતિથી વાયુનું અનુમાનઃ આકાશમાં ઘાસ, રૂ, મેઘ (સ્તનયિત્ન), વિમાન આદિનું અદ્ધર ધારણ = અવસ્થાને કોઈ સ્પર્શવવેગવદ્ દ્રવ્યના સંયોગને | કારણે જ હોવું જોઈએ, કેમકે આપણે તો તે વસ્તુઓને પકડી રાખી નથી. જેમ નૌકાને | | જલ ધારણ કરે છે તેમ તૃણાદિને કોઈ દ્રવ્ય જરૂર ધારણ કરે છે. તે દ્રવ્ય તે જ વાયુ. | અનુમાન આ પ્રમાણે :
नभसि तृणरूतस्तनयित्नुविमानादीनां धृतिः (५६) स्पर्शवद्वेगवद्रव्य
w
જૂ
ન્યાયસિદ્ધાનકતાવલી ભાગ-૧૦ (૧