________________
seas e
ass = ====== ======= ======= == hotstood wood woodworcestersoustaxoxoxoxoxoxoxoxoxo.com
૯૯૭૯૮૯૮૩૩૩
Coolboscocostabosoodscodossostatstascostosastaustastatsustustustestwhetator
આમ દેવત્વ ધર્મ સાંકર્યદોષ-દુષ્ટ હોવાથી તે પણ જાતિરૂપ નથી તો પછી નૃસિંહશરીરમાં પરિષ્કૃત લક્ષણની અવ્યાપ્તિ થશે.
ઉત્તર : ના, કલ્પભેદથી નૃસિંહ અનેક છે માટે નૃસિંહત્વ અનેકવ્યક્તિવૃત્તિજાતિ | છે. માટે તેને લઈને લક્ષણનો સમન્વય થઈ જાય છે. मुक्तावली : इन्द्रियमिति । घ्राणेन्द्रियं पार्थिवमित्यर्थः । पार्थिवत्वं कथमिति
चेत् ? इत्थम्, घ्राणेन्द्रियं पार्थिवं रूपादिषु मध्ये गन्धस्यैवाभिव्यञ्जकत्वात्, | कुङ्कुमगन्धाभिव्यञ्जकगोघृतवत् । न च दृष्टान्ते स्वीयरूपादिव्यञ्जकत्वादसिद्धिरिति वाच्यम्, परकीयरूपाद्यव्यञ्जकत्वस्य तदर्थत्वात् । न चैवं नवशरावगन्धव्यञ्जकजलेऽनैकान्तिकत्वमिति वाच्यम्, तस्य सक्तुरसाभिव्यञ्जकत्वात् ।
મુક્તાવલી : (૨) ઇન્દ્રિય : ધ્રાણેન્દ્રિય પાર્થિવ છે. પ્રશ્ન : ધ્રાણેન્દ્રિય પાર્થિવ છે તેમાં પ્રમાણ શું છે ? ઉત્તરઃ અહીં અનુમાન પ્રમાણ છે. તે આ પ્રમાણે : પ્રાયિં પfથવં પતિપુ મળે
વૈવામિત્રેઝલવા મગાવ્યોવૃતવત્ I ધ્રાણેન્દ્રિય એ રૂપ, રસ, ગ, સ્પર્શમાંથી ગંધની જ અભિવ્યંજક છે માટે તે પાર્થિવ છે. જે જે રૂપાદિમાંથી ગંધના જ | અભિવ્યંજક હોય તે તે પાર્થિવ હેય. જેમકે ગાયનું ઘી. તે જ્યારે કુંકુમમાં નાંખવામાં આવે ત્યારે તરત કુકમની ગંધ અભિવ્યક્ત થઈ જાય છે. આમ ગાયનું ઘી કુંકુમના રૂપાદિમાંથી ગંધનું જ વ્યંજક હોવાથી જેમ પાર્થિવ છે તેમ ધ્રાણેન્દ્રિય પણ આમ્ર વગેરેના રૂપાદિમાંથી ગંધની જ વ્યંજક હોવાથી તે પાર્થિવ છે એમ અનુમાનથી સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્નઃ દગંતમાં તમે જે ગોધૃત લીધું છે તે ભલે કુંકુમના રૂપાદિમાંથી તો ગંધનું | જ વ્યંજક છે, પણ તે ગોવૃત પોતાના તો રૂપાદિનું પણ વ્યંજક છે જ ને ? આમ
પારિજ્ઞાનાવન સતિ જ્ઞાનાનત્વ હેતુમાં સત્યંતદલ રૂપ વિશેષણ દષ્ટાંતમાં | અસિદ્ધ થાય છે.
ઉત્તર : પરીપતિપુ મળે નર્ચવાયવ્યત્વમ્ હેતુ કરીશું. ગોવૃત ભલે | | સ્વીય રૂપાદિનું વ્યંજક છે, પણ પરકીય કુંકુમના તો રૂપાદિનું અવ્યંજક હોઈને માત્ર | ગંધનું જ વ્યંજક છે.
ddddddddddddddddddddddddddddddddddddotspot
* qrrr
Coo
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૩૩)
:
-
5