________________
હ
જ
ss= = = = == === Cheboscadashestosowosowstustusestsastusosastostoboostxoboscosa choo
ય અનંતાનંત અવયવધારા ચાલે અને સરસવની ય અનંતાનંત અવયવધારા ચાલે. આમ બે ય ની અનંતાનંત અવયવધારા ચાલવાથી મેરૂ અને સરસવ બે ય સમાન થઈ જવાની | આપત્તિ આવે. એટલે અવયવધારાનો ક્યાંક અંત-વિશ્રામ માનવો જોઈએ.
હવે જયાં વિશ્રામ માનીએ તે છેલ્લો અવયવ નિત્ય માનવો કે અનિત્ય? જો અનિત્ય | |= જન્ય માનીએ તો તેનો કોઈ અવયવ તો છે નહિ, કેમકે આ જ છેલ્લો અવયવ છે, એટલે | તે ઉત્પન્ન શેમાં થયો? અર્થાત કોનામાં સમવાયસંબંધથી આ છેલ્લો અવયવ ઉત્પન્ન થયો? કોઈમાં નહિ. તો પછી “અસમતભાવકાર્યોત્પત્તિ થઈ” એમ જ કહેવું પડે જે બિલકુલ યોગ્ય | નથી, કેમકે જગતમાં જેટલા ઘટાદિ ભાવકાર્યો છે તે બધા કપાલાદિમાં સમાવેત જ છે, જ્યારે | આ છેલ્લો અવયવ ભાવકાર્ય અનિત્ય જન્ય હોવા છતાં અસમવેત બને છે એટલે આ છેલ્લો | અવયવ અનિત્ય તો ન મનાય. એટલે હવે તેને નિત્ય જ માનવો રહ્યો. વળી જેમ
માણનો આકાશમાં વિશ્રામ દેખાય છે; મહતું. મહત્તર. એથી પણ મહત્તર, એથી પણ મહત્તર... યાવત્ આકાશમાં મહત્તમ પરિમાણ મળે છે અને | અહીં જ એ મહત્તમ પરિમાણનો અંત આવે છે તેમ અણુપરિમાણ, અણુતરપરિમાણનો પણ છેવટે વિશ્રામ માનવો જ જોઈએ. જ્યાં આ વિશ્રામ આવે તેને જ પરમાણુ કહેવાય. આ રીતે નિત્ય પરમાણુની સિદ્ધિ થઈ જાય છે. मुक्तावली : न च त्रसरेणावेव विश्रामोऽस्त्विति वाच्यम्, त्रसरेणुः सावयवः | चाक्षुषद्रव्यत्वात् घटवदित्यनुमानेन तदवयवसिद्धौ, त्रसरेणोरवयवाः सावयवाः पहदारम्भकत्वात् कपालवदित्यनुमानेन तदवयवसिद्धेः । न चेदमप्रयोजकं, अपकृष्टमहत्त्वं प्रत्यनेकद्रव्यवत्त्वस्य प्रयोजकत्वात् । न चैवं क्रमेण तदवयवधाराऽपि सिद्धयेदिति वाच्यम्, अनवस्थाभयेन तद-| સિરિતિ !
મુક્તાવલી : પ્રશ્ન : છેલ્લામાં છેલ્લો અવયવ ત્રસરેણુ તો આંખેથી દેખાય છે, તો તેને જ અંતિમ અવયવ કેમ ન મનાય ? તેને જ પરમાણુ કહો ને ?
ઉત્તર : ના, ત્રસરેણના પણ અવયવ છે જ, અર્થાત ત્રસરેણુ અંતિમ અવયવ નથી | કિન્તુ સાવયવ છે, કેમકે તે ચાક્ષુષ દ્રવ્ય છે. (ચક્ષુથી પ્રત્યક્ષ થતું દ્રવ્ય છે.) જે જે ઘટાદિ | ચાક્ષુષ દ્રવ્યો છે તે બધા કપાલાદિ અવયવવાળા જોવા મળે છે. માટે ત્રસરણ પણ ચાક્ષુષ દ્રવ્ય હોવાથી સાવયવ છે. : સાવવ: વાક્ષકદ્રવ્યવાન્ ધરવત્ આ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૨૫) :
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来,