________________
તજજજનજs
k
ubadkl
पाषाणोपादानोपादेयत्वं सिद्ध्यति । यदव्यं यदव्यध्वंसजन्यं तत्तदुपादानोपादेयमिति व्याप्तेः, दृष्टं चैतत् खण्डपटे महापटध्वंसजन्ये । इत्थं च पाषाणपरमाणोः पृथिवीत्वात्तज्जन्यस्य पाषाणस्यापि पृथिवीत्वं । तथा च तस्यापि गन्धवत्त्वे बाधकाभावः ।
મુક્તાવલી : પ્રશ્ન : પાષાણ પૃથ્વીમાં ગબ્ધ નથી તો ગન્ધવન્દ્રની અવ્યાપ્તિ થશે.
ઉત્તર : ના, ત્યાં પણ ગબ્ધ છે જ. માત્ર તે અનુત્કટ-અપ્રગટ હોવાથી જણાતી | નથી.
પ્રશ્ન : પાષાણમાં ગન્ધ જ નથી એવું અમારું તો માનવું છે.
ઉત્તર : પાષા: થવાનું પૃથ્વીવાત્ જયાં પૃથ્વીત્વ હોય ત્યાં ગબ્ધ હોય જ. | $ આ અનુમાનથી પાષાણમાં ગન્ધ સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન : પાષાણમાં પૃથ્વીત્વ હેતુ જ અસિદ્ધ છે. જયાં પૃથ્વીત્વ ન હોય ત્યાં ગબ્ધ | પણ શેની હોય ?
ઉત્તર : જો પાષાણમાં પૃથ્વીત્વ જ ન હોય તો તેની જ બનેલી ભસ્મમાં ય પૃથ્વીત્વ નહિ રહે. તો પછી તે ભસ્મમાં ગબ્ધ ક્યાંથી આવી ? ઃિ પાષાણો ન પૂથ્વી, તારા | પાષા જમાઈ પૃથ્વી I હવે ભસ્મમાં ગબ્ધ તો પ્રત્યક્ષસિદ્ધ છે, માટે ભસ્મમાં | પૃથ્વીત્વ પણ સિદ્ધ થઈ ગયું, માટે પાષાણમાં પણ ગબ્ધ સિદ્ધ થઈ, કેમકે જયાં પૃથ્વીત્વ | હોય ત્યાં ગબ્ધ હોય જ.
પ્રશ્ન : ભસ્મમાં ગન્ધ ઉપલબ્ધ થાય છે માટે ભલે તે ભસ્મમાં પૃથ્વીત્વ હોય, પણ | પાષાણમાં પૃથ્વીત્વ કેમ મનાય ?
ઉત્તર : ભસ્મમાં પૃથ્વીત્વ છે માટે ભસ્મના આરંભક અવયવમાં પૃથ્વીત્વ સિદ્ધ થાય અને ભસ્મારંભક અવયવમાં પૃથ્વીત્વ સિદ્ધ થાય એટલે ભસ્મારંભક અવયવના અવયવીરૂપ પાષાણમાં પણ પૃથ્વીત્વ સિદ્ધ થઈ જાય અને તેથી પાષાણમાં ગન્ધ પણ સિદ્ધ થઈ જાય. ભસ્મ એ પાષાણના ધ્વસથી ઉત્પન્ન થયેલ છે, અર્થાત્ ભસ્મ પ્રત્યે પાષાણધ્વંસ કારણ છે. પાષાણનો ધ્વંસ થાય એટલે પાષાણના ઉત્પાદક પાર્થિવ પરમાણુઓ=પાષાણનું ઉપાદાન બાકી રહે. એ જ પાર્થિવ પરમાણુઓની ભસ્મ થઈ જાય.
આમ અહીં સ્પષ્ટ દેખાય છે કે એક દ્રવ્યનો ધ્વંસ થતાં જે દ્રવ્ય ઉપસ્થિત થયું તેમાં પEEEEEવાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧) ELESE
oostadastadas obwobodado dostosowodowodoodbadbadbad badboedbadowdowsbastosous bodoodbodo do