________________
torstaxtattoostxetxsxboxsaxtastetxstosoustestostustaxoxoxstustasostrestauradorsoas
સિદ્ધિ માટે અનુમાન કરવાની શી જરૂર છે ? | ઉત્તર : ઘટાદિમાં પૃથ્વીત્વ જાતિ પ્રત્યક્ષ સિદ્ધ હોવા છતાં કેળા, શાક, લાકડું, ઘી, ફળ, ફુલાદિ, પરમાણુ વગેરેમાં પૃથ્વીત્વ જાતિ પ્રત્યક્ષ સિદ્ધ નથી, માટે ત્યાં પણ પૃથ્વીત્વ સિદ્ધ કરવા માટે અનુમાન કરવું જરૂરી છે.
પ્રશ્ન : અન્ય સમવાયારત્વ પૃથ્વીત્વમ્ - અહીં ગુરુભૂત પૃથ્વી-લક્ષણ કરવા | કરતાં “વિન્દ્ર પૃથ્વીત્વમ્' એવું લક્ષણ કરો ને ? અહીં શરીરકૃત લાઘવ છે.
ઉત્તર : યદ્યપિ “ચવવં પૃથ્વીત્વમ્' એટલું જ પૃથ્વી-લક્ષણ ઉચિત છે તથાપિ પૃથ્વીત્વ જાતિમાં પ્રમાણ બતાવવા માટે પૂર્વોક્ત ગુરભૂત લક્ષણ લીધું છે.
આપણે જાણીએ છીએ કે પ્રતિપાઘતા કારણતાદિનો અવચ્છેદક ધર્મ જે બને તે જાતિ બને. એટલે અહીં પણ કારણતાવચ્છેદક ધર્મ પૃથ્વીત્વને બનાવી તેને જાતિ તરીકે સિદ્ધ કરવા માટે ગંધના સમવાયિકારણ તરીકે પૃથ્વી કહી છે.
જો “વિન્દ્ર પૃથ્વીત્વમ' લક્ષણ કરવામાં આવે તો આ હેતુ સરે નહિ, કેમકે
વત્ત્વમ્ એટલે અસ્થાશ્રયત્નમ્ એટલું જ. અહીં પૃથ્વી એ ગન્ધાશ્રયમાત્ર સિદ્ધ થાય | પણ ગન્ધસમવાયિકારણ તરીકે સિદ્ધ ન થાય. તેથી ગન્ધસમવાયિકારણતાવચ્છેદક તરીકે | પૃથ્વીત્વ સિદ્ધ ન થતાં તે જાતિ તરીકે સિદ્ધ થાય નહિ.
પ્રશ્ન : “સમવાયેન ચં પ્રતિ તીવાજો પૃથ્વી રેપ' આવો જે તમે ગન્ધપૃથ્વીનો કાર્ય-કારણભાવ બનાવ્યો તે જ અપ્રામાણિક છે, તો પછી તેને અવલંબીને તમે
સમવાયારVIતીવચ્છતથા પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ પણ શી રીતે કરી શકો?
ઉત્તર : જો આ કાર્યકારણભાવ અપ્રામાણિક હોય, અર્થાત્ ગન્ધનું સમાયિકારણ પૃથ્વી ન હોય તો તો પછી ગન્ધ અકસ્માત્ (ન માત્ = મહેતુ વિ) જલાદિમાં પણ ઉત્પન્ન થઈ જવાની આપત્તિ આવશે, અર્થાત્ ગન્ધત્વાવચ્છિન્ન ગબ્ધ આકસ્મિક બની જવાની આપત્તિ આવશે. એટલે ગન્ધત્વાવચ્છિન્ન ગન્ધ અને પૃથ્વીનો પૂર્વોક્ત કાર્યકારણભાવ તો માનવો જ જોઈએ. સમવાયેન ગબ્ધ પ્રતિ તાદાસ્પેન પૃથ્વી કારણ બની. मुक्तावली : न च पाषाणादौ गन्धाभावात् गन्धवत्त्वमव्याप्तमिति वाच्यम्, तत्रापि गन्धसत्त्वात् । अनुपलब्धिस्त्वनुत्कटत्वेनाप्युपपद्यते, कथमन्यथा | तद्भस्मनि गन्ध उपलभ्यते ? भस्मनो हि पाषाणध्वंसजन्यत्वात्
હ
વું
ન્યાયસિદ્ધાન્તyતાવહી ભાગ-૧૦ (