________________
દરજજાનાર રાજs kutatuta bostadsborotoscadox.bodsborou baba staccabo boos babesbarbadoooooo
brodbiedtoetust
અવ્યાપ્ત થાય છે ને ?
ઉત્તર : હા, તો હવે અમે રવવવવૃત્તિ(વત્વમાનાથવારા)દ્રવ્યનું છે વ્યાણનતિમત્ત્વમ્ એ પૃથ્યાદિ ત્રણનું સાધર્મ્સ કરીશું. જે કોઈ વૃત, જતુ, જલ, તૃત સુવર્ણાદિ દ્રવત્વવત્ છે તે પૃથ્યાદિ ત્રણ જ છે, માટે તેમાં રહેનારી દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્યાદિ ત્રણ જ મળે. તે વાળા ઘટાદિ-વહુન્યાદિ છે જ, માટે તેમાં અવ્યાપ્તિ નહિ આવે.
(૩) પ્રત્યક્ષવિષયવસ્ઃ પૃથ્યાદિ ત્રણનું જ પ્રત્યક્ષ થાય છે. બાકીના દ્રવ્યોનું પ્રત્યક્ષ થતું નથી માટે પ્રત્યક્ષવિષયત્વ એ ત્રણનું સાધર્મ છે.
પ્રશ્ન : પૃથ્યાદિના પરમાણુમાં સાધર્મની અવ્યાપ્તિ થશે, કેમકે પરમાણુનું પ્રત્યક્ષ થતું નથી. વળી ઘટરૂપાદિમાં આ સાધર્મની=લક્ષણની અતિવ્યાપ્તિ પણ થશે.
ઉત્તર : ના, રાક્ષષવિપ્રત્યક્ષવિષયવ્યત્વવ્યાપ્યગતિમત્વમ્ એ આ | સાધર્મનો ફલિતાર્થ છે, માટે કોઈ આપત્તિ નહિ આવે. જે ચાક્ષુષલૌકિકપ્રત્યક્ષવિષય ઘટાદિ છે તેમાં દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીત્યાદિ ત્રણ જ મળે. તે વાળા પરમાણુ છે અને છે રૂપાદિ ગુણો નથી. માટે આ રીતે સમન્વય થઈ જાય છે.
અહીં જો “ચાક્ષુષ' ન કહેત તો આત્માનું મન ઇન્દ્રિયથી લૌકિક પ્રત્યક્ષ થાય જ | છે, એટલે તેમાં રહેલી દ્રવ્યત્વવ્યાપ્યઆત્મત્વ જાતિવાળો આત્મા બની જતાં તેનામાં |િ સાધર્મની અતિવ્યાપ્તિ થઈ જાત.
પૃથ્વી-જલનું સાધર્મઃ (૧) ગુરુત્વવત્ત્વ (૨) રસવત્ત્વ. પૃથ્વી અને જલમાં જ ગુરુત્વ અને રસ છે માટે તે બેનું ગુરૂત્વવત્ત્વ અને રસવત્ત્વ એ સાધર્મ છે. સુવર્ણ તૈજસ દ્રવ્ય
છે. તેમાં જે ગુરુત્વ છે તે પાર્થિવ પરમાણુના કારણે છે. |િ પ્રશ્નઃ ધ્રાણેન્દ્રિય પૃથ્વી પદાર્થ છે તો તેનામાં “ગુરૂત્વ અને રસ છે તેમાં શું પ્રમાણ
છે ? વળી વાયુમાં ઘસડાઈ આવેલ પાર્થિવ-જલીય ભાગોમાં ગુરૂત્વવત્, રસવત્ત્વ છે | તેમાં શું પ્રમાણ છે ?
ઉત્તર : પૂર્વવત્ પૃથ્વીત્વાદિ હેતુથી તેમનામાં ગુરુત્વ અને રસનું અનુમાન કરી લેવું:
(૧) પ્રાયિં પુર્વવત્ પૃથ્વીવાત્ પદવત્ | (२) वाय्वानीतपार्थिवभागाः रसवन्तः पृथ्वीत्वात् घटवत् । (૩) વાચ્છાનીનત્નીયમ'I: રસવત: નવાન્ કરવાવત્ |
વાચસિદ્ધામુક્તાવલી ભાગ-૧૦ (૧૧૦)
Cocoastcorsosbostadstosowada