________________
chuchotecostato
stosowowowowasbeschooledoos costostors.
com
(૧) રૂપવત્ત્વમ્ : પૃથ્યાદિ ત્રણ જ રૂપવત્ છે. બાકીના વાયુ આદિ દ્રવ્યો અરૂપી | છે માટે પૃથ્યાદિ ત્રણનું રૂપવત્ત્વ સાધર્મ થાય.
પ્રશ્ન: ચક્ષુ એ તૈજસ પદાર્થ છે, ઘ્રાણેન્દ્રિય એ પાર્થિવ પદાર્થ છે, રસના એ જલીય| પદાર્થ છે. તો આ ચક્ષુરાદિ રૂપ ત્રણ ઇન્દ્રિય તેજ, પૃથ્વી અને જલ પદાર્થ છે. અને તેમાં રૂપવત્ત્વ સાધર્મ શી રીતે ઘટશે ? જો એમ કહો કે ચક્ષુરાદિમાં રૂપ છે પણ તે અનુભૂત છે, તો તેમાં પ્રમાણ શું છે ?
વળી ભર્જનકપાલ0 વહિ, જેનું રૂપ દેખાતું જ નથી તેના રૂપવત્ત્વમાં શું પ્રમાણ છે? એ જ રીતે ઉષ્માને તમે તૈજસ પદાર્થ માનો છો તો તેનામાં રૂપવત્ત્વ હોવામાં શું પ્રમાણ છે ?
ઉત્તર : તેજસ્વાદિ હેતુઓથી અમે ત્યાં અપ્રત્યક્ષ રૂપનું અનુમાન કરીશું :
(૧) રક્ષઃ રૂપવત, તેજસ્વિા, પ્રવીપવત્ જે તેજસ્ હોય તે રૂપવત્ હોય જ. | ચક્ષુ તેજસ છે માટે તે પણ રૂપવત્ છે.
(૨) પ્રાdi રૂપવત, પૃથ્વીવાત, પરવત્ જે પૃથ્વી હોય તે બધી રૂપવત્ હોય છે. જેમકે ઘટ. તેમ પ્રાણ પૃથ્વી છે માટે તે રૂપવત્ છે.
(૩) રને રૂપવત્, રત્નત્વ, વત્ | (४) भर्जनकपालस्थवह्निः रूपवत्, तेजस्त्वात् विद्युद्वत् । (૫) ૩M રૂપવતું, તેનáા, પ્રમાવત્ |
પ્રશ્ન : વાયુમાં જે પૃથ્વી, જલ, તેજના પરમાણુ - દ્રવ્યણુકાદિ અતિ સૂક્ષ્મ દૃષ્ટિને અગોચર પદાર્થો જે આવે છે તેમનું પ્રત્યક્ષ તો થતું નથી, તો તેમનામાં રૂપવત્ત્વ છે એની શી ખાતરી ? છે કોઈ પ્રમાણ ?
ઉત્તર : ત્યાં પણ પૃથ્વીત્યાદિ હેતુથી રૂપવત્તાનું અનુમાન કરવું. તે આ રીતે : | (૧) પૃથ્વીપરમાવ: રૂપવત્તા, પૃથ્વીત્વાન્ પદવત્ ! (२) जलपरमाणवः रूपवन्तः, जलत्वात् कासारवत् । (૩) તેન:પરમાાવ: પવન્ત:, તેનQાત્ પ્રતીપવત્ |
(૨) વવ... પૃથ્યાદિ ત્રણેયમાં દ્રવત્વ છે માટે તે દ્રવત્વવત્ત્વ એ પૃથ્યાદિ ત્રણનું સાધર્મ કહેવાય.
પ્રશ્ન: ઘટાદિમાં કે દ્રવેલા સુવર્ણથી ભિન્ન વતિ વગેરે તેજસ્ પદાર્થમાં દ્રવત્વવત્ત્વ
costoboostoodcascoboscosostawcastwestostesses exshosswords casos costosas sexowboscosechado
પEETચાચસિદ્ધામુક્તાવલી ભાગ-૧૦ (૧૦૯) EEEEEE