________________
= husband
===
= = === == = === == ====== was hasta esteswaxshowthrewsbestehostess
EXAMPLE
પ્રશ્ન : ઘટ પૃથ્વીમાં લક્ષણની અવ્યાપ્તિ થશે, કેમકે અન્ય દ્રવ્ય કોઈનો આરંભક | = ઉત્પાદક નથી.
ઉત્તર : આ અવ્યાપ્તિ દૂર કરવા માટે વ્યવયિRUવૃત્તિ વ્યત્વવ્યાપ્ય| ગતિમત્ત્વમ્ એ સાધમ્મ કરશું. યદ્યપિ સમાયિકારણ નવેય દ્રવ્યો બને છે તથાપિ દ્રવ્યકાર્યનું સમવાયિકારણ તો પૃથ્યાદિ ચાર જ બને છે, કેમકે આકાશાદિ પાંચ દ્રવ્યો ગુણના | સમવાયિકારણ છે. એટલે દ્રવ્ય સમવાધિકારણ તો પૃથ્યાદિ ચાર જ બન્યા અને તેમાં રહેનારી દ્રવ્યત્વ-વ્યાપ્યજાતિ પૃથ્વીવાદિ ચાર બને. તે વાળાપણું ઘટાદિમાં જવાથી | અવ્યાપ્તિ નહિ આવે. मुक्तावली : आकाशशरीरिणामिति । आकाशात्मनामव्याप्यवृत्तिक्षणिक-| विशेषगुणवत्त्वं साधर्म्यमित्यर्थः । आकाशस्य विशेषगुणः शब्दः, स
चाव्याप्यवृत्तिर्यदा किञ्चिदवच्छेदेन शब्द उत्पद्यते तदाऽन्यावच्छेदेन | तदभावस्यापि सत्त्वात् । क्षणिकत्वं च तृतीयक्षणवृत्तिध्वंसप्रतियोगित्वम् ।। योग्यविभुविशेषगुणानां स्वोत्तरवृत्तिविशेषगुणनाश्यत्वात्प्रथमशब्दस्य द्वितीयशब्देन नाशः । एवं ज्ञानादीनामपि । ज्ञानादिकं हि यदाऽऽत्मनि विभौ शरीराद्यवच्छेदेनोत्पद्यते तदा घटाद्यवच्छेदेन तदभावोऽस्त्येव । एवं ज्ञानादिकमपि क्षणद्वयावस्थायि । | મુક્તાવલી : આકાશ અને આત્માનું સાધર્મ : માણવૃત્તિક્ષણિવિરોષTI| વર્તમ્ | આકાશનો વિશેષ ગુણ શબ્દ છે અને આત્માના વિશેષ ગુણો જ્ઞાનાદિ છે. બન્ને ય અવ્યાખવૃત્તિ છે અને ક્ષણિક પણ છે. તે આ રીતે :
ભેરીથી જ્યારે આકાશમાં શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ સમગ્ર આકાશમાં ઉત્પન્ન થતો નથી પણ ભર્યવચ્છિન્ન આકાશમાં જ ઉત્પન્ન થાય છે. એટલે
ચાવછેર તો તે શબ્દનો આકાશમાં અભાવ પણ છે જ. આથી એક જ અધિકરણમાં | જેનો મિનાવછેરે સદ્ભાવ અને અભાવ મળે તે શબ્દ “અવ્યાખવૃત્તિ કહેવાય. એક જ વૃક્ષ રૂપ અધિકરણમાં શીવાવસ્કેન કપિસંયોગ છે, પણ પૂનાવછેર કપિસંયોગનો અભાવ પણ છે. એટલે ત્યાં કપિસંયોગ એ અવ્યાપ્યવૃત્તિ ગુણ કહેવાય. જેમ શબ્દ અવ્યાયવત્તિ વિશેષ ગુણ છે તેમ “ક્ષણિક વિશેષ ગુણ પણ છે. તે આ
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૦૧) ESSES
બ