________________
88-वेदवादद्वात्रिंशिकाप्राधान्यात्प्रसूता। रजोगुणमवलम्ब्य सृष्टिः सृजति स ब्रह्मा, सत्त्वगुणमवलम्ब्य सृष्टिं पालयति स विष्णुः, तमोगुणमालम्ब्य तां संहरति स शङ्करः। इत्थं तिसृणामपि मूर्तीणां पृथक् पृथक् कार्यक्षेत्रं विद्यते । तथाप्यत्र त्रिमूर्तिरभेदकल्पनया वर्णिता, तत्पौराणिककल्पनातो विरुद्धम् । अत्र हि परमात्मैव विष्णुः शङ्करश्च इत्युक्त्वा ब्रह्मवत् सोऽपि सृष्टिहेतुतयाऽभिहित इति ।
विरोधपरिहारोऽप्यत्र व्यक्तः, यद्यपि त्रिमूर्तिकार्यक्षेत्रं पुराणेषु भिन्न भिन्न प्रकल्पितम्, तथापि वस्तुतः परमात्मैव त्रिमूर्तिः, अतस्तिस्रोऽपि मूर्तयः सृष्टिकारणमपि स्यात् ।।
उक्तरीत्या विरोधाभाससंवलितं सगुणवर्णनं कृत्वा परमात्मनोऽगम्यतां गमयति-अमरा मा वा तं न जानन्तीति । गम्यतामपि गमयति - अन्यान्यदेवास्तं विदन्त्यपीति । परमात्मानं मूलतत्त्वं वा રજસ, સત્વ અને તમસ એ ગુણોની પ્રઘાનતાને આભારી છે. રજોગુણને અવલમ્બી સૃષ્ટિ સરજે છે તે બ્રહ્મા, સત્વગુણને અવલખી તેનું પાલન કરનાર તે વિષ્ણુ અને તમોગુણને અવલખી તેનો સંહાર કરનાર તે શક્કર. આ રીતે ત્રણે મૂર્તિનો જુદો જુદો કાર્યપ્રદેશ છે. છતાં કવિ અહીં એ ત્રિમૂર્તિને અભિન્નરૂપે વર્ણવે છે જે પોરાણિક કલાનાથી વિરુદ્ધ છે. કવિ પરમાત્માને વિષ્ણુ અને શંકર કહી બ્રહ્માની પેઠે સૃષ્ટિના કારણ તરીકે વર્ણવે છે. આ વિરોધનો પરિહાર પષ્ટ છે. તે એ રીતે કે પ્રમૂર્તિનો કાર્યપ્રદેશ પુરાણોમાં ભલે ભિન્ન ભિન્ન કલ્પાયો હોય છતાં વસ્તુતઃ એ ત્રિમૂર્તિ પરમાત્મા જ છે અને તેથી ત્રણે મૂર્તિઓ સૃષ્ટિનું કારણ પણ છે.
ઉપર પ્રમાણે વિરોધાભાસી સગુણ વર્ણન કર્યા પછી કવિ પરમાત્માની અૉયતા સૂચવવા કહે છે કે તેને દેવો કે મનુષ્યો જાણતા નથી. અને સાથે જ જ્ઞયતા સૂચવવા કહે છે કે અત્યાચ
-वेदोपनिषद्-98 कश्चिज्जानाति न वेति ऋग्वेदरचनाकालाच्चर्चाविषयः प्रश्नः । नासरीयसूक्तेऽभिहितम् - देवानां तज्ज्ञानं सम्भवति । पुनरपि ऋषिराहदेवास्तु पाश्चात्याः, कथङ्कारं ते स्वपूर्ववर्ति मूलतत्त्वं जानीयुरिति । एतदेवोत्तरः पश्चात् परमात्मनो गम्यागम्यत्वे पर्यवसितः, योऽत्राप्यभिहितोऽभियुक्तैः। सूर्योदयाद्यपि परमात्ममूलकमिति प्रतिपादयन्नाह
अस्मिन्नुदेति सविता लोकचक्षुरस्मिन्नस्तं गच्छति चांशुगर्भः। एषोऽजस्रं वर्तते कालचक्रमेतेनायं जीवते जीवलोकः ।।२३।।
यो नेत्रवल्लोकाय प्रकाशं ददातीत्यतो लोकचक्षुरित्यभिधीयते, स सूर्यः परमात्मन्युदेति, तस्मिन्नेव च स्वांशून् संहरन्नस्तमप्येति । स एव દેવો જાણે પણ છે. પરમાત્માને કે મૂલતત્ત્વને કોઈ જાણે છે કે નહીં એ પ્રશ્ન ઋગ્વદના સમયથી ચર્ચાતો હતો. નાસદીયસૂક્તમાં કહેવામાં આવ્યું છે કે દેવો એને જાણતા હશે. વળી ઋષિ કહે છે કે દેવો તો પાછળથી થયા. તેઓ પોતાના પૂર્વવર્તી મૂલતત્વને કેવી રીતે જાણે ? આ ઉત્તર આગળ જતાં પરમાત્માના શેય-અૉય સ્વરૂપમાં પરિણમ્યો તેને જ કવિએ અહીં વર્ણવેલ છે. સૂર્યોદય વગેરે પણ परमात्माने मामारी छे. हे छ -
અર્થ :- આ પરમાત્માને વિષે જ સૂર્ય જે નેત્રની પેઠે લોકને પ્રકાશદાયક હોવાથી લોકચક્ષ કહેવાય છે તે ઉદય પામે છે અને એ જ પરમાત્મા વિષે તે સૂર્ય પાછો અંશુગર્ભ - કિરણોને પોતાની અંદર ગર્ભની પેઠે સંકેલી લેતો અસ્ત પામે છે. એ જ પરમાત્મા સતત કાલચક્રરૂપે પ્રવર્તે છે અને એનાજ વડે આ १. क.ख - चांसुग०। २. क.ग. - जीवति । ३. को अद्धा वेद क इह प्रवोचत् कुत आजाता कुत इयं विसृष्टिः । अर्वाग्देवा अस्य विसर्जनेनाऽथा को वेद यत आवभूव ।।६।। इयं विसृष्टियंत आबभूव यदि वा दधे यदि वा न। यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा न वेद ।।७।।