________________
88— વેવવાદ્રઢત્રશિl -
य एनं विदुरमृतास्ते भवन्ति
-વૈદ્યોનપછ સુધારા-વધારાઓ કરવા સાથે આ ટીકાનું સર્જન કરવામાં આવ્યું છે. પ્રાચીન તાડપત્રી અને હસ્તાદર્શો દ્વારા મૂળ ગ્રંથનું સંશોધન પણ કરવામાં આવ્યું છે. જેનો પરિચય આ મુજબ છે.
काखलायलगाडावानविद्यमायाamni समयशायाग्राहकसमालेमावातीसावा सबटामावताहश्चमाधानक्षतममानशासधिनिवासाकसमात्यायन मावतारश्यधिवासावरसावत नेमतिविधरुपमाविवाहविवारवाना सनीतिकविनितातानेमनासारजमिन। नासपातायकायकानवाल
[ - ભાંડારકર ઈન્સ્ટીટ્યુટ - પૂના, તાડપત્રી નં.૬૭ ]
rafી પાઇ-પાનમ મહાર- પરનr it/h રજાના | મનમોજી | શ - શ કરી ન કે કાકા કા કા કક, વ ન
જાય ? રાખવામી વિંગિ પfiાયામનાથ કપાક માસિક ચીનનીય કામ પાપડી
વણિકને IT INTRIક કમ કોઝનમ, વિકિપnth કદ પ પ યાદવ વ ર જ થાક દરમી મા , મા
માં કી.ના ના કાપા પા ૧ કરે નામના નાના નાના 11 min
11 ન કરી કા નામ ના મ મ | ય | | કાકી કા મ ણ મા ન કર મીન પર કાબૂ ર | નવેમમન કા કા કે * જ તે ના પત્રકારના શાયર 1 Rા નાનામ,માનની ગ.પ વર ની વાત કરે
મા કામ કરી નાસી ગયો દર મા નવા H1 B ની છે. કાલકા કેમ નt E F કી
પfor a મિ કા નામ જ તેલ વાહકતા નવા કાર ની સામે મકર - - 1 - - વાઘ માં નામ
.
11 ના કાકા Hકા જ 'પ્રજા માનવામા જકti રાક વપરાશ 1 કt,મુક મા કામ મ ન વ સ ચ નાના 1ર મારી છે કરવામાdiફ, aka t = કુરાના પાક મા ા યાપનેક ઘaછે
જિનશાસનના ગગનમાં સૂર્ય બનીને ચમકતા શ્રુતકેવલી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાએ પોતાના અગાધ શ્રુતસાગરને અર્થગંભીર ગ્રંથોમાં તેમણે ઠાલવી દીધો છે. જેમાનો એક ગ્રંથ છે. વેદવાદદ્વાર્નાિશિકા. પૂજ્યશ્રીએ સ્પેલી બાવીશ દ્વાગિશિકાઓ આજે ઉપલબ્ધ થાય છે. જેમાં સાંખ્યદર્શન, ન્યાયદર્શન, નિયતિવાદ વગેરે અનેક વિષયો પર તેમણે અતિગહન દ્વાનંશિકાઓ રચી છે. તે જ રીતે પ્રસ્તુત દ્વાવિંશિકા વેદાંતદર્શન પર રચી છે. માત્ર ૩૨ શ્લોકોમાં વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા વગેરે ગ્રંથોના તત્ત્વોને તેમણે જે રીતે ગુંથી લીધા છે, તે જોતા મંત્રમુગ્ધ થઈ જવાય છે.
પૂજ્યશ્રીની ષષ્ઠી દ્વાચિંશિકા, અષ્ટમી દ્વાવિંશિકા અને અષ્ટાદશી દ્વાચિંશિકા ઉપર ટીકાનું સર્જન કર્યા પછી પ્રથમ પાંચ દ્વાવંશકાઓના ચૂંટેલા શ્લોકો પર સંસ્કૃત રહસ્યાનુવાદ લખ્યો. આજે પ્રસ્તુત નવમી દ્વાવિંશિકાની વૃત્તિ સંપન્ન થઈ રહી છે. એ પુણ્યપુરુષને એક વધુ શ્રદ્ધાંજલિ અર્પતા ધન્યતા અનુભવું છું.
આ પૂર્વે જે ટીકાઓ લખી તેના કરતા આ ટીકા તદ્દ્ન ભિન્ન પ્રકારની છે. પૂર્વની ટીકાઓ પ્રાચીનટીકાશૈલીને અનુસાર એક-એક પદના તાત્પર્યો અને રહસ્યોનું ઉદ્ઘાટન કરતી હતી. આ ટીકામાં શ્લોકનું સુગમ અવતરણ અને સંભવિત આધારગ્રંથોની આધારગ્રંથોની તુલનાનું પ્રાધાન્ય છે. અને આ શૈલીભેદનું કારણ એ છે કે આ ટીકા પંડિતવર્યશ્રી સુખલાલ સંઘવી કૃત વેદવાદદ્વાવિંશિકાના ભાવાર્થવિવેચનના આલંબને લખાઈ છે. તેથી આ ટીકાનું શ્રેય પણ પંડિતજીને ફાળે જાય છે.
૬૫ વર્ષ પૂર્વે લખાયેલ એ ભાવાર્થવિવેચનમાં આવશ્યક અનેક
[ ૬ - શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) મુનિશ્રી ભક્તિવિજય સત્ય પ્રતિ નં.૧૦૨૧]
क
નુ સમ શથિ ભિષણમાં વિવાકિય કામાકા માયનોર પાપ चमिनयमनामहराजावयचनकालिसकnिgmमामासानिया માં મુક' | | | ' વર નરમ તા. 3
જા हानप्रस्थानमाशययनमायनर बननाबालिवनि विनिर्म પદ પરથી રાજી . | | * * * * *
* * * * * 1 મFFAIR गापिकाकानाम्बवनीतासरमपिगरिशचनमापिनुमंगतिया पुरुषमायनोपनगर-कालन नविनविधीपyth कलपकनीमी यासादामश्विन मनिप्रहामपलियाममुपेया। शिनरारीपरिक्वाटेम्पणविरामीनपात्यानुवापिसबैपवितीय मदानपात्यनारपत्र। (friામના '.1% fમ વન ન + રિજનિન પાનિ ન મ નવ જ કે જો
ના કાકા કામ Triાનંમi raષ ક્ષા, ના મન મા નરમ પર પગ માં મમ: જf it 15 * * * શા છે | મી પણ
મતને उपनयनविविधकतमनभवनविषय पनामावनिपालनासमरभुवनमित्य ક
' વ જ કલાકમાં મકાન ય ર લraણમા "કમ પર કાર पतिसमनिसनम या स्वयमभागकराहक्षपोषणाबाजार नेपाली समा गहा मदनसीम in | TET | Tfilm & T F T T T T TT નો 4
*
[ 1 - શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા), પ્રતિ નં.૧૩૦૧૦, પત્ર-૨૨]
એક ખાસ વાત, વેદાંતદર્શનના સંગ્રહરૂપ આ દ્વાવિંશિકામાં જણાવેલ પદાર્થોનો સ્યાદ્વાદ દૃષ્ટિથી સમન્વય થઈ શકે. એ અલગ વાત છે, બાકી આ દ્વાચિંશિકાનું પ્રતિપાધ મુખ્યપણે જૈન મતને