________________
જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે. અને છેલ્લી દશા કઈ ? આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં. નિશ્ચય આત્મા સહજ છે, તો વ્યવહાર આત્માને આજ્ઞામાં રહી સહજ કરો. એટલે આપણે બે એક થઈ ગયા, પછી એ કાયમનો પરમાત્મા થાય.
સહજ પુરુષના વાક્યો જગતને હિતકારી હોય. અક્રમ વિજ્ઞાનમાં સહજ થવાય એવા ઉપાય છે !
દેહને સહજ કરવો એટલે એની જે ઈફેક્ટ હોય એમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો. ‘હું કંઈક કરું છું’ એ ભ્રાંતિથી ડખો થઈ જાય છે. આ મારાથી ના થાય, મારાથી આ થાય, મારે આ કરવાનું છે? એ બધું અહંકાર જ છે. એ જ ડખો સહજ ન થવા દે. વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. સહજાત્મસ્વરૂપ વ્યવહારમાં એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામે, કે આમ થાય કે આમ ના થાય. કર્તા પુરુષ જે કર્યા કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા કરે.
કૃપાળુદેવ કહે છે કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. દાદાશ્રી કહે છે કે અમારે સહજ સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ છે. મહાત્માઓએ સહજ સ્વરૂપ થવાનું છે. સહજરૂપે સ્થિતિ થવી એટલે પુદ્ગલ સારું-ખોટું હોય એ પૂરણ થયેલો માલ ગલન થાય છે, એને જોવા-જાણવાની જ જરૂર છે.
અહો કેવી અદ્ભુત અજાયબી આ અક્રમ વિજ્ઞાનની કે સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા થઈ શકે ! બન્ને પોતપોતાની ક્રિયામાં રહે, સંપૂર્ણ વીતરાગતામાં રહીને !
સહજાન્મસ્વરૂપી આ જ્ઞાની પુરુષ દાદાશ્રીએ અત્યંત કરુણા કરી છે આ કાળના જીવો પ્રત્યે, આવું અજાયબ અધ્યાત્મ વિજ્ઞાન આપીને, ઘણા લોકોનું સર્વસ્વ કલ્યાણ કરી નાખ્યું છે. જ્ઞાની પુરુષનું મૌન તપોબળ અનેકોનું કલ્યાણ કરીને જ રહેશે !
દીપક દેસાઈતા જય સચ્ચિદાનંદ
અનુક્રમણિકા) સહજતા
જ્ઞાની પ્રકૃતિથી જુદા [૧] સહજ ‘લક્ષ' સ્વરૂપતું. અક્રમ થકી પ્રકૃતિમાં, મઠિયાં કે એનો સ્વાદ ? અહીં પ્રાપ્ત સ્વનો સાક્ષાત્કાર ૧ પ્રકૃતિ રચનાર કોણ ? સહજ થયા કરે એ વિજ્ઞાન ૨ જુદો રહીને જુએ તો સાહજિક સહજ વર્તે લક્ષ, શુદ્ધાત્માનું ૩ ઈફેક્ટને આધાર, ત્યાં કોંગ્ર ન હોય આ રટણ શુદ્ધાત્માનું
૩ જ્ઞાતા-દ્રષ્ટા રહ્ય, બને સહજ પ્રયત્ન ત્યાં અનુભવ નહીં
૫ ખેંચ-ચીડ-રાગ, બનાવે અસહજ સહજ ખ્યાલ તે કેવળ દર્શન ૫ ‘જોનારા'ને નથી, ખરાબ-સારું આત્મ દૃષ્ટિની જાગૃતિ
૬ ‘ચંદુ' ઉદયમાં, ‘પોતે જાણપણામાં દિવ્ય ચક્ષુ ઉપયોગે...
૭ પુરુષાર્થ, તપ સહિત શુદ્ધ સામાયિકની કિંમત
૮ જાણ્યું, માટે પહોંચાશે જ આ અભ્યાસ બનાવે સહજ ૯ ડીકંટ્રોલ પ્રકૃતિ સામે... કર્તા ને દ્રષ્ટા છૂટા, ત્યાં સહજતા ૯ પ્રકૃતિ ઓગળે “સામાયિક'માં શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ ૧૦ વિફરેલી પ્રકૃતિ, સહજ થયે.. નિરાલંબ બનાવે પંચાજ્ઞા ૧૧ સહજ જીવન કેવું હોય ?
[] અજ્ઞ સહજ - પ્રજ્ઞ સહજ સંપૂર્ણ સહજ, ત્યાં થયા ભગવાન ૩૫ એ સહજ પણ પ્રાકૃત સહજ ૧૩ [૪] આજ્ઞાનો પુરુષાર્થ બતાવે સહજ એક્ટ સહજતા, પણ અજ્ઞાન દશામાં ૧૪ હવે આશા પાલન સહજ થવા અર્થે ૩૩ ફેર, અશ સહજ ને પ્રજ્ઞ સહજમાં ૧૫ સહજ દશાની લિમિટ જાગૃતિના સ્ટેપિંગ
૧૬ શુદ્ધ ઉપયોગથી થાય સહજ ૩૯ ઉગ્ર કષાય, તેટલો અસહજ ૧૬ શુદ્ધાત્મા થઈને વર્નો વ્યવહારમાં ૩૯ અહંકારી વિકલ્પી : મોહી સાહજિક ૧૮ શુદ્ધ સ્વરૂપે જોવાથી, પ્રકૃતિ થાય સહજ૪૦ અશ સહજ કે અસહજ ) પ્રજ્ઞ સહેજ ૧૯ *વ્યવસ્થિત' સમજે, તો થાય સહજ ૪ર ઉદયાકાર તે ઊધી સાહજિકતા ૨૦ ડખલ મટી ત્યાં પ્રકૃતિ સહજ [3] અસહજતો મૂળ ગુનેગાર કોણ ? સાહજિક દશાની પારાશીશી પોતે જ્ઞાનમાં તેમ પ્રકૃતિ સહજ ૨૧ સમભાવે નિકાલથી થાય સહજ આમાં રાગ-દ્વેષ કોને ?
૨૧ ચાલવું ધ્યેય પ્રમાણે, મન પ્રમાણે અસહજતા રાગ-દ્વેષના અંદનથી... ૨૨ નહીં જ્ઞાન પછી પ્રતિષ્ઠિત આત્મા નિકાલી ૨૨ આશા પાળવામાં ડખલ કોની ? ડિખલ થયે અસહજ
૨૩ પૂર્વકર્મના ધક્કા.. *વ્યવહાર આત્મા’ સહજ, તો દેહ આજ્ઞાનું ફલાય વ્હીલ સહજ
૨૪ ડિગ્રી વધ્યાનો અનુભવ અસહજ માટે જવાબદાર કોણ ? ૨૫ આશારૂપી પુરુષાર્થ : સ્વાભાવિક સહજતામાં પહેલું કોણ ? ૨૬ પુરુષાર્થ
૨૯