________________
દાદા ભગવાન કથિત
પામી
શુદ્ધ પ્રેમ સ્વરૂપ એ જ પરમાત્મા !
એટલે ‘જ્ઞાની’નો શુદ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુદ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂમ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાનાં નથી. બહાર તો આસક્તિ છે. બધી.
- દાદાશ્રી
'ડૉ. નીરુબહેન અમીન