SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાન કથિત મા-બાપ છોકરાંનો વ્યવહાર વઢીને નહીં, પ્રેમથી સુધારો મા-બાપ છોકરાંને સુધારવા માટે બધું ફેકચર કરી નાખે છે. આપણે છોકરાઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરીની બુદ્ધિ સવળી કરો, એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડયા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે, તમારે ભાવના વી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, તો ધીમે રહીને માથે હાથ ફેરવીને સમજણ પાડવાની જરૂર છેપ્રેમ આપે ત્યારે છોરુંડા થાય. બાકી આ સંસાર જેમ તેમ કરીને નભાવી લેવા જૈવો છે. • દાદાશ્રી Aળ THE Fir
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy