________________
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીક!
(દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો) ૧. ભોગવે તેની ભૂલ
૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૨. બન્યું તે ન્યાય
૩૮, મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩. એડજસ્ટ એવરીવ્હેર
૩૯. વાણીનો સિદ્ધાંત ૪. અથડામણ ટાળો
१. एडजस्ट एवरीव्हेर ચિંતા
२. टकराव टालिए ૭. સેવા-પરોપકાર
हुआ सो न्याय
भुगते उसी की भूल ૮. માનવધર્મ ૯. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી
वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामी ૧૦. મૃત્યુ સમયે, પહેલાં ને પછી
ૐ શૌન હૈં? ૧૧. દાન
कर्म का विज्ञान ૧૨. ત્રિમંત્ર
८. सर्व दुःखो से मुक्ति ૧૩. હું કોણ છું ?
९. आत्मबोध ૧૪. ભાવના સુધારે ભવોભવ १०. ज्ञानी पुरुष की पहचान ૧૫. દાદા ભગવાન ?
1. Adjust Everywhere ૧૬. વાણી, વ્યવહારમાં..
2. The Fault of the sufferer ૧૭. સત્ય-અસત્યના રહસ્યો
3. Whatever has happened is Justice ૧૮. માં-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત)
Avoid Clashes
Anger ૧૯. પૈસાનો વ્યવહાર (સં.)
6. Worries ૨૦. પતિ-પત્નીનોદિવ્ય વ્યવહાર (સં.)
7. The Essence of All Religion ૨૧. પ્રતિક્રમણ (સં.)
8. Shree Simandhar Swami ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.)
9. Pure Love
10. Death: Before, During & After... ૨૩. કમનું વિજ્ઞાન
Gnani Purush Shri A.M.Patel ૨૪. પાપ-પુણ્ય
12. Who Am I? ૨૫. પ્રેમ
13. The Science of Karma ૨૬. અહિંસા
14. Ahimsa (Non-violence) ૨૭. ચમત્કાર
15. Money
16. Celibacy : Brahmcharya ૨૮. ક્લેશ વિનાનું જીવન
17. Harmony in Marriage ૨૯. ગુરુ-શિષ્ય
18. Pratikraman ૩૦. નિજદોષ દર્શનથી, નિર્દોષ
19. Flawless Vision ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ 20. Generation Gap ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાધ-ઉતરાર્ધ)
22. Noble use of Money ૩૪. આપ્તસ્ર(ભાગ ૧ થી ૫)
23. Trimantra ૩૫. પૈસાનો વ્યવહાર
24. Life Without Conflicts ૩૬. પ્રતિક્રમણ
25. Spirituality In Speech
“હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?”
- દાદાશ્રી - પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામદેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.
5.
. .
. . .
. . .
.
21.
Apatvani-1