________________
આપ્તવાણી-૧૧
૨૨૧ પ્રશ્નકર્તા : વિધિ કરીને નીકળીએ ઘરેથી તો વિઘ્નો દૂર થઈ જાયને વિઘ્નકર્મ દૂર થઈ જાય ને !
દાદાશ્રી : ના, પણ એ વિધિ એક્ઝક્ટ થાય જ નહીં તે દહાડે.
પ્રશ્નકર્તા : એ સાંધો મળે છે. આપે કીધું કે સંજોગો તે વખતે બધા ભેગા થઈ ગયા હોય.
દાદાશ્રી : એટલે સરસ વિધિ થાય નહીં.
પ્રશ્નકર્તા : તો અમને આ જોવાથી આ ડેમોસ્ટ્રેશન મળ્યું. આ પેલું તો આપે કીધેલું એટલે શ્રદ્ધાથી અમે માની લીધું હતું. પણ આ તો જોવા મળ્યું કે દાદાની દશા આવી છે અને દાદા આ પ્રમાણે રહે છે.
બધું છે વ્યવસ્થિત !
પ્રશ્નકર્તા: જો બધું વ્યવસ્થિત જ છે. તો પછી કોઈ કોઈને મદદ કરી શકે છે ?
૨૨૨
આપ્તવાણી-૧૧ જ નીકળે. તો જ એને લેવા આવવાની ભાવના થાય. નિમિત્ત હોય છે આ વસ્તુ. પણ ફેરફાર બહુ હોય. પણ આશીર્વાદ વગરનું અને આશીર્વાદવાળું, પેલું પેકીંગ ના કરેલું હોય આ પેકીંગ કરેલું હોય, બહુ એડજસ્ટમેન્ટ હોય. અમારાથી કહેવાનું નિમિત્ત જ ક્યારે બને ? એ બનવાનું હોય તો જ. નહીં તો સો માણસમાંથી એકાદ માણસ બોલતું હશે કે મને આશીર્વાદ આપો. એ જ્યારે એનો હિસાબ હોય ત્યારે જ કહે. આ બધું હિસાબી છે બધું બાબત.
પ્રશ્નકર્તા : પણ અમે તમારી આગળ આવીને બોલીએ નહીં, પણ અમે મનમાં માંગતા હોઈએ તમારી પાસે, તો એ મળે ?
દાદાશ્રી : એ માંગતા હોઈએ તે ય માંગવાનું ને. પ્રશ્નકર્તા : અને મળે જ ને !
દાદાશ્રી : વહેલું પૂરું થાય તેને. અંતરાય તૂટી જાય બધા. બધા એ જ કરે છે ને, દાદા ભગવાન પાસે માંગ માંગ જ કરે છે ને એમનું કામ પૂરું થઈ જાય છે. એ કંઈ એક-બે માણસોનું કામ પૂરું થાય છે ? હજારો માણસોનું કામ પૂરું થાય છે. નિમિત્ત છે એ, જશના નિમિત્ત, યશનામ કર્મ છે.
પ્રશ્નકર્તા : આપ વ્યવસ્થિત માનો છે, તો પ્રગટ આત્માના આશીર્વાદ ફળે ખરા ? વ્યવસ્થિતનું સૂક્ષ્મ વિજ્ઞાન જાણવું છે.
દાદાશ્રી : વ્યવસ્થિતમાં હોય તો જ ફળવાનાને, આશીર્વાદ લેનાર ને દેનાર વ્યવસ્થિતમાં હોય તો જ ભેગા થાય. એટલે ફળે જ ને અને ના ફળવાના હોય તો ના ય ફળે. પણ એનો વ્યવસ્થિત હિસાબ જ છે ને. એ કંઈ નવું થતું નથી. અત્યારે હું બોલી રહ્યો છું તે ય નવું થતું નથી. વ્યવસ્થિત હોય તો જ બધું થાય છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે આગળ એનું નક્કી થઈ ગયું હોય. તો કેમનું ફળ ફરે ?
દાદાશ્રી : એમનાં આશીર્વાદ એટલે શું હોય છે, એમનું યશનામ
દાદાશ્રી : નહીં, મદદ કરી શકે નહીં. મદદ કરી શકે છે અગર મારી શકે છે કે અગર બધું કરી શકે એ બધું વ્યવસ્થિત જ છે. બધું વ્યવસ્થિત છે ત્યાં. આ બોલ્યા તે ય વ્યવસ્થિત. અને હું આ જવાબ આપું છું તે ય વ્યવસ્થિત છે. એટલે વાત તો સમજવી પડશે ને ?
પ્રશ્નકર્તા ઃ તો તમે પેલા ભાઈને ક્યા આધારે કહ્યું કે તારી બધી મુશ્કેલીઓ જતી રહેશે. કારણકે બધું વ્યવસ્થિત છે ને ?
દાદાશ્રી : એ તો જે થવાનું હોય ને તે અમારા મોઢે વાત નીકળી જાય. એને આશીર્વાદ કહેવાય. નવું કશું કરી ના શકે. આશીર્વાદથી પેકીંગ થઈને માલ આવે અને પેલું પેકીંગ થયા વગરનું આવે. આ સચવાયેલો માલ આવે.
પ્રશ્નકર્તા: એ તો જાણવા માટે કે આશીર્વાદથી ફરક પડે ને ? દાદાશ્રી : આશીર્વાદ તો જ નીકળે, એનું જે બનવાનું હોય તો