________________
દાદા ભગવાન
પ્રરૂપિતા
આપ્તવાણી
શ્રેણી - ૬
સમર્પણ
અનાદિ કાળથી આત્મસુખની ખોજમાં ખોવાયેલાં
અતૃપ્તિની લ્હાયમાં આ કળિકાળમાં પણ દિમૂઢ બની તપ્તહૃદયે રઝળતાં મુક્તિગામી જીવોને
પરમ રાહે પુગાડવાં, દિનરાત ઝઝૂમતાં, કારુણ્યમૂર્તિ શ્રી “દાદા ભગવાનનાં
વિશ્વકલ્યાણક યજ્ઞમાં પરમઋણીય ભાવે
સમર્પિત.