SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ ને કષાય સાથે રહે તે ભયંકર ખોટ ખવડાવે. બે વાગ્યા સુધી જમવાનું ના મળે ત્યારે મનને કહી દેવું કે આજે ઉપવાસ, ને ત્યાં સમતામાં રહે તેના જેવો ઉપવાસ એકેય નહીં ! ૨૨. લૌક્કિ ધર્મો : ધર્મમાં સૂક્ષ્મ પણ ઇચ્છાનો વાસ રહ્યો હોય તે ધર્મ, ધર્મ નથી, વેપાર સરળતાથી જાય ને ખેતરમાં ખેંચીને પરાણે લઇ જવો પડે. મોક્ષ તો પોતાનું જ ઘર છે. સંસાર એ ખેડવાનું ખેતર છે. ત્યાં જ ભયંકર કષ્ટો, વિનો ને વિકલ્પો છે પોતાના ઘરમાં નિર્વિકલ્પ દશા છે, પરમાનંદ છે, અક્રિયતા છે ! ‘આત્મા’ નિરંતર મુક્ત જ છે, ક્યારેય બંધાયો નથી. ભ્રાંતિથી બંધન ભાસે છે. ‘જ્ઞાની” કૃપાથી ભ્રાંતિ ભાંગતાં જ મુક્તપણાનું ભાન થાય ૨૪. મોક્ષ માર્ગની પ્રતીતિ ! મોક્ષ મેળવવાનો : ધર્મ કયો ? વેશ કયો ? : આત્મધર્મ ! : ગમે તે ! ક્યા સ્થાનકમાં ? : વીતરાગ સ્થાનકમાં ! કઇ દશામાં ? ક્યા વાડામાં ? સદ્ગુરુની પિછાણ શું ? ; વીતરાગ દશામાં ! : નિષ્પક્ષ ત્યાં ! ‘રિલેટીવ'માં કમાય, તે ‘રિયલ’માં લૂંટાય. ધર્મમાં લૂંટબાજી ના ખપે. એનાં જોખમ તો કલ્પનાની બહાર છે. સાધનાના સિદ્ધાંતો સમજયા વિણ સાધક તે શું સાધના કરે ? મોક્ષ અને પક્ષ બંને વિરોધાભાસી છે, વીતરાગવાણી વિના અવર ન કોઇ ઉપાય. પ્રત્યક્ષ જ્ઞાની સિવાય મોક્ષ સંભવે નહીં. ૨૩. મોક્ષ પામવો, ધ્યેય ! સિદ્ધદશા એટલે પરમાત્મસ્વરૂપની સ્થિતિ. ત્યાં કંઇ જ કરવાનું નથી. જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદ એ એની સ્વાભાવિક દશા ! ત્યાં સિદ્ધગતિનું અનંતસુખ નિરંતર વેચવાનું. મોક્ષ એટલે મુક્ત ભાવ. પ્રથમ સંસારી દુઃખોથી મુક્તિ પછી સર્વ કર્મોથી મુક્તિ. જે મુક્તપુરુષ હોય તેની પાસેથી મુક્તિ મળે. જયાં કોઇપણ પ્રકારની ભીખ નથી. લક્ષ્મી, કીર્તિ, વિષયો, શિષ્યો, દેરાં, માનની, ત્યાં જગતની તમામ સત્તા ઝૂકે છે ! ભૂલ વગરની સમજણ થાય ત્યારે મોક્ષ થાય. દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર ને આત્મામાં આત્મબુદ્ધિ એ મોક્ષ. મોક્ષ એ જવાની, મેળવવાની, કે કોઇ સ્થિતિ નથી. એ તો પોતાનો સ્વભાવ જ છે. પોતે મોક્ષ સ્વરૂપ જ છે, માત્ર તેનું ભાન વિસરાયેલું છે. ‘જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપના સ્વભાવનું ભાન કરાવે છે. ત્યાંથી મોક્ષનો અનુભવ શરૂ થાય છે ! સરળમાં સરળ કોઇ વસ્તુ હોય તો મોક્ષમાર્ગ. બળદ ખેતરથી ઘેર 28 પ્રતીતિ શું ? લક્ષણ શું ? આ કાળમાં અતિ કયાં ? પ્રાપ્તિ કેવી રીતે ? સમ્યકત્વની પ્રાપ્તિ કયાંથી ? ધર્મ કેવી રીતે થાય ? ધર્મનું સાધન શું ? : નિશદિન આત્માનો ઉપયોગ, અપૂર્વ અજોડ છતાં અનુભવગમ્ય વાણી ! : ત્યાં આત્મા ઠરે. : કષાય રહિત પરિણામ. : સંપૂજ્ય શ્રી દાદાશ્રી ! : પરમ વિનયથી. : કષાયરહિત સદ્ગુરુથી. : કપાયરહિત સદ્ગુરુથી. : ઉપાદાનની જાગૃતિ. 29
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy