________________
ઉદ્દેશક-૩
ગણધરપદના પાઠ પણ મળે છે. આ રીતે પદવીધરો દ્વારા ગચ્છના સર્વ સાધુઓ પોત-પોતાની સાધના નિર્વિઘ્ન, સુવ્યવસ્થિતપણે કરી શકે છે.
આચાર્યાદિ પદવીની નિયુક્તિ માટેના માપદંડ :
પદવીધર
દીક્ષાપર્યાય
આગમ શાખ
ઉપાધ્યાય
ત્રણ વર્ષ
આચાર્ય
ગણાવચ્છેદક
પાંચ વર્ષ
આઠ વર્ષ
૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, ૫. નિશીથ, આ પાંચ આગમ ધર પૂર્વવત્ પાંચ તથા ૬. સૂયગડાંગ, ૭. દશાશ્રુતસ્કંધ, ૮. બૃહત્કલ્પ, ૯.વ્યવહાર. આ નવ આગમ ઘર
૨૭૩
પૂર્વવત્ નવ તથા ૧૦, ઠાણાંગ, ૧૧.સમવાયાંગ. આ અગિયાર આગમધર
ગુણસંપત્તિ
(૧) આચાર કુશળ (૨) સંયમ કુશળ (૩) પ્રવચન કુશળ (૪) પ્રજ્ઞપ્તિ કુશળ (૫) સંગ્રહ કુશળ (૬) ઉપગ્રહ કુશળ (૭) અક્ષત આચારવાન (૮) અભિન્ન આચારવાન (૯) અશબલ આચારવાન (૧૦) અસક્લિષ્ટ આચારવાન
આ દશ ગુણ સંપન્ન તથા બહુ શ્રુત અને બહુ આગમજ્ઞ
અલ્પદીક્ષા પર્યાયવાળાને પદ પ્રદાન ઃ -
९ णिरुद्धपरियाए समणे णिग्गंथे कप्पइ तद्दिवसं आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । से किमाहु भंते । अत्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि पत्तियाणि थेज्जाणि वेसासियाणि सम्मयाणि सम्मुइकराणि अणुमयाणि बहुमयाणि भवंति ।
तेहिं कडेहिं तेहिं पत्तिएहिं तेहिं थेज्जेहिं तेहिं वेसासिएहिं तेहिं सम्मएहिं तेहिं सम्मुइकरेहिं तेहिं अणुमएहिं तेहिं बहुमहिं । जं से णिरूद्धपरियाए सम णिग्गंथे कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं ।
ભાવાર્થ :- નિરુધ્ધ પર્યાયવાળા અર્થાત્ અલ્પ પર્યાયવાળા શ્રમણ, નિગ્રંથ જે દિવસે દીક્ષિત થાય તે જ દિવસે તેને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ આપવું કલ્પે છે.
પ્રશ્ન– હે ભગવન ! તેનું શું કારણ છે ? ઉત્તર- સ્થવિરો દ્વારા તથારુપથી ભાવિત, પ્રીતિયુક્ત, ગચ્છના કાર્ય સંપાદનમાં પ્રમાણભૂત, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને . બહુમત અનેક કુળ હોય છે. તે ભાવિત, પ્રીતિયુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને બહુમત કુળમાંથી દીક્ષિત થયેલા, અલ્પ દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથને તે જ દિવસે આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે.
१० णिरूद्धवासपरियाए समणे णिग्गंथे कप्पइ आयरिय-उवज्झायत्ताए, उद्दिसित्त समुच्छेयकप्पंसि । तस्स णं आयार-पकप्पस्स देसे अवट्ठिए, से य अहिज्जिस्सामि त्ति अहिज्जेज्जा, एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए।
से य अहिज्जिस्सामि त्ति णो अहिज्जेज्जा, एवं से णो कप्पई आयरियउवज्झायत्ताए उद्दिसित्तए ।