________________
[ ૨૦૬ ]
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
अणुग्गए सूरिए अत्थमिए वा से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे तं विगिंचमाणे वा विसोहेमाणे वा णो अइक्कमइ, तं अप्पणा भुंजमाणे, अण्णेसिं वा दलमाणे राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइय। ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ સમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં? તે વિષયમાં શંકાશીલ હોય અને અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે, ત્યાર પછી આહાર કરતા સમયે જાણે કે– હજુ સૂર્યોદય થયો નથી અથવા સુર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદઘાતિક-ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ८ भिक्खू य उग्गयवित्तीए अणत्थमिय संकप्पे असंथडिए णिव्विइगिच्छे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जाअणुग्गए सूरिए अत्थमिए वा से जं च आसयंसि जं च पाणिसि जं च पडिग्गहे त विर्गिचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ, त अप्पणा भुजमाणे अण्णेसिं वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ અસમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં શંકારહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યાસ્ત થયો નથી, તેવા નિશ્ચયપૂર્વક અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યાર પછી આહાર કરતાં સમયે તે જાણે કે સૂર્યાદય થયો નથી અથવા સૂર્યોસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મુખ આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ९ भिक्खू य उग्गयवित्तीए अणत्थमियसंकप्पे असंथडिए विइगिच्छासमावण्णे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जाअणुग्गए सूरिए अत्थमिए वा, से जं च आसयंसि जं च पाणिसि जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ, तं अप्पणा भुंजमाणे, अण्णेसि वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ અસમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં? તે વિષયમાં શંકાશીલ હોય અને અશન આદિ