SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ शा-१० ૧૧૧ મળ-મૂત્રથી પરિપૂર્ણ છે, વાત, પિત્ત અને કફના દ્વાર છે, પહેલા કે પછી તે અવશ્ય છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની વિકૃર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. २१ जइ इमस्स सुचरियस्स तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि - से तं साहु । एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा व देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विडव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जयाओ देवीओ अभिजुंजिय अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुट्ठेति भण देवाप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?" तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिणिज्जा ? हंता ! पडिणिज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणट्ठे समट्ठे। अभविए णं से तस्स धम्मस्स सद्दहणयाए । से य भवति महिच्छे जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि भवति । एवं खलु समणाउसो । तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति केवलि - पण्णत्तं धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा, रोइत्तए वा । भावार्थ :- સમ્યક રીતે આચરિત મારા તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું, વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં આવા દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાઋદ્ધિવાળા દેવ થાય છે અને દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્યદેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે યાવત્ તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર, પાંચ, પુરુષો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, આપના માટે અમે શું કરીએ ? યાવત્ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? પ્રશ્ન– આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે(દિવસમાં जे वार) देवणी प्र३पित धर्म हे छे ? उत्तर - हा उडे छे. प्रश्न - शुं ते धर्मने ते सांगणे छे ? उत्तर - हा,
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy