________________
| yपि
[-3 : अध्य.-४
| १०७ |
बहुपरिवाराओ पुव्वाणुपुव्वि चरमाणीओ गामाणुगामं दूइज्जमाणीओ जेणेव वाणारसी णयरी तेणेव उवागयाओ, उवागच्छित्ता अहापडिरूवं उग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणीओ विहरति । ભાવાર્થ :- કાળે અને તે સમયે ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મ-જલ્લ–સિંઘાણ પરિષ્ઠાપના સમિતિ તે પાંચ સમિતિ અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ તે ત્રણ ગુપ્તિથી યુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનારા, ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા(ઘણાં શાસ્ત્રોમાંનિષ્ણાત) અને વિશાળ પરિવારના ધારક સુવ્રતા નામના આર્યા અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જ્યાં વારાણસી નગરી હતી ત્યાં આવ્યા, આવીને સંયમ કલ્પાનુસાર યથાયોગ્ય સ્થાન-ઉપાશ્રયની આજ્ઞા લઈને ત્યાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહેવા લાગ્યા. સુભદ્રાની જિજ્ઞાસા : આર્યાઓનો ઉત્તર :११ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए वाणारसी णयरीए उच्चणीय मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे भद्दस्स सत्थवाहस्स गिह अणुप्पविढे । तए णं सुभद्दा सत्थवाही ताओ अज्जाओ ए ज्जमाणीओ पासइ, पासित्ता हट्ठतुट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तट्ठ पयाइं अणुगच्छइ, अणुगच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता विउलेण असणपाणखाइमसाइमेण पडिलाभेत्ता एवं वयासीભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાડો–બે સાધ્વીજીઓ વારાણસી નગરીના સામાન્ય, મધ્યમ અને ઉચ્ચકુળોમાં સામૂહિક ભિક્ષા માટે ફરતાં ફરતાં ભદ્ર સાર્થવાહના ઘેર ગયા. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓને આવતાં જોયા, જોઈને તે ખુશ થઈ, સંતુષ્ટ થઈ અને તુરત જ પોતાના આસનેથી ઊઠી, ઊઠીને સાત-આઠ પગલાં સામે ગઈ અને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહારને વહોરાવીને આ પ્રમાણે કહ્યું– | १२ एवं खलु अहं अज्जाओ ! भद्देणं सत्थवाहेणं सद्धिं विउलाई भोगभोगाई भुजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयायामि । तं धण्णाओ णं ताओ अम्मयाओ जाव एत्तो एगमवि ण पत्ता ।
तं तुब्भेणं अज्जाओ ! बहुणायाओ बहुपढियाओ बहूणि गामागरणगर जाव सण्णिवेसाई आहिंडह, बहूणं राईसरतलवर जाव सत्थवाहप्पभिईणं गिहाई अणुपविसह, अत्थि से केइ कहिचि विज्जापओए वा मंतप्पओए वा वमणं वा विरेयणं वा वत्थिकम्मे वा ओसहे वा भेसज्जे वा उवलद्धे, जेणं अहं दारगं वा