________________
૩૮૨ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
२४ ता तेसिं णं देवाणं जाहे इंदे चयइ से कहमियाणिं पकरेंति ? ता चत्तारि पंच सामाणियदेवा ते ठाणं उवसंपजित्ताणं विहरंति जाव तत्थ इंदे उववण्णे
ता इंदठाणे णं केवइएणं कालेणं विरहियं पण्णत्ते ? ता जहण्णेणं एक्कं समय, उक्कोसेण छम्मासे । ભાવાર્થ :- પ્રશ્ન- જ્યારે માનુષોત્તર પર્વતના બહિર્વર્તી આ જ્યોતિષ્કદેવોના ઇન્દ્ર ઍવી (મૃત્યુ પામી) જાય ત્યારે તેઓ કેવી રીતે કામ કરે છે? ઉત્તર- જ્યાં સુધી નવા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવો મળીને તે ઇન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે, ત્યાંનું કાર્યસંચાલન કરે છે.
પ્રશ્ન- તે ઇન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઇન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે? ઉત્તર- તે ઇન્દ્ર સ્થાન ઓછોમાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી ઇન્દ્ર વિનાનું રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક દેવોમાં ઊર્ધ્વપપન્નકાદિ સાત પ્રશ્નોનું કથન છે. જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપનકાદિ -
ઊર્ધ્વપપનક કલ્પોપનક|વિમાનોપપનક ચારો૫૫નક ચાર સ્થિતિક ગતિરતિક ગતિ
૯ નવેયક, | ૧૨ દેવલોક| જ્યોતિષ્ક દેવો| ચાર - ગતિ|ચાર - ગતિના ગતિની સમાપનકને અનુત્તરવાસી
કરનારા | અભાવવાળા| મીતિવાળા|નિરંતર ગતિ
કરનાર અઢીદ્વીપગત જ્યોતિષ્ઠ નથી
નથી | છે. દેવો અઢીદ્વીપ બહારના
નથી | છે | નથી | છે | નથી | નથી જ્યોતિષ્ઠ
નથી
નથી
દેવો
પૂર્વે સત્યાવીસમી ગાથામાં અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્યના પ્રકાશ માટે સુહર્તા, મફત્તેસ, ચિંતતરન્નેસ આ ત્રણ વિશેષણ આપ્યા છે પ્રસ્તુત સૂત્ર-રરમાં તે ચાર ઉપરાંત મલાતાવ , માખTSvM સમો હાર્દિ તેરા અને ફૂડ વ વાગડિયા આ ત્રણ વિશેષ સહિત છ વિશેષણ આપ્યા છે. (१) सुहलेसा-सुखलेश्याः , एतच्च विशेषणं चंद्रान् प्रति, तेन ते नातिशीत तेजस: मनुष्यलोके ક્વ શીતonતાન ન પાનતઃ શીતરમય | આ વિશેષણ ચંદ્રપ્રકાશ માટે છે, મનુષ્યલોકઅઢીદ્વીપમાં ચંદ્રનો પ્રકાશ શીતકાળમાં એકાંત શીત હોય છે, તેવો અતિશત હોતો નથી. (२) मंदलेसा-मन्दलेश्या, एतच्च सूर्यान्प्रति, तेन ते नात्युष्ण तेजसः मनुष्यलोके इव निदाघ સમયે ન વાનાર ૩wાર : | આ વિશેષણ સૂર્ય પ્રકાશ માટે છે, મનુષ્ય લોકમાં સૂર્ય પ્રકાશ ગરમીના સમયમાં એકાંતે ઉષ્ણ હોય છે, તેવો અતિ ઉષ્ણ પ્રકાશ હોતો નથી.