SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ | શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર २४ ता तेसिं णं देवाणं जाहे इंदे चयइ से कहमियाणिं पकरेंति ? ता चत्तारि पंच सामाणियदेवा ते ठाणं उवसंपजित्ताणं विहरंति जाव तत्थ इंदे उववण्णे ता इंदठाणे णं केवइएणं कालेणं विरहियं पण्णत्ते ? ता जहण्णेणं एक्कं समय, उक्कोसेण छम्मासे । ભાવાર્થ :- પ્રશ્ન- જ્યારે માનુષોત્તર પર્વતના બહિર્વર્તી આ જ્યોતિષ્કદેવોના ઇન્દ્ર ઍવી (મૃત્યુ પામી) જાય ત્યારે તેઓ કેવી રીતે કામ કરે છે? ઉત્તર- જ્યાં સુધી નવા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવો મળીને તે ઇન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે, ત્યાંનું કાર્યસંચાલન કરે છે. પ્રશ્ન- તે ઇન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઇન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે? ઉત્તર- તે ઇન્દ્ર સ્થાન ઓછોમાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી ઇન્દ્ર વિનાનું રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક દેવોમાં ઊર્ધ્વપપન્નકાદિ સાત પ્રશ્નોનું કથન છે. જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપનકાદિ - ઊર્ધ્વપપનક કલ્પોપનક|વિમાનોપપનક ચારો૫૫નક ચાર સ્થિતિક ગતિરતિક ગતિ ૯ નવેયક, | ૧૨ દેવલોક| જ્યોતિષ્ક દેવો| ચાર - ગતિ|ચાર - ગતિના ગતિની સમાપનકને અનુત્તરવાસી કરનારા | અભાવવાળા| મીતિવાળા|નિરંતર ગતિ કરનાર અઢીદ્વીપગત જ્યોતિષ્ઠ નથી નથી | છે. દેવો અઢીદ્વીપ બહારના નથી | છે | નથી | છે | નથી | નથી જ્યોતિષ્ઠ નથી નથી દેવો પૂર્વે સત્યાવીસમી ગાથામાં અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્યના પ્રકાશ માટે સુહર્તા, મફત્તેસ, ચિંતતરન્નેસ આ ત્રણ વિશેષણ આપ્યા છે પ્રસ્તુત સૂત્ર-રરમાં તે ચાર ઉપરાંત મલાતાવ , માખTSvM સમો હાર્દિ તેરા અને ફૂડ વ વાગડિયા આ ત્રણ વિશેષ સહિત છ વિશેષણ આપ્યા છે. (१) सुहलेसा-सुखलेश्याः , एतच्च विशेषणं चंद्रान् प्रति, तेन ते नातिशीत तेजस: मनुष्यलोके ક્વ શીતonતાન ન પાનતઃ શીતરમય | આ વિશેષણ ચંદ્રપ્રકાશ માટે છે, મનુષ્યલોકઅઢીદ્વીપમાં ચંદ્રનો પ્રકાશ શીતકાળમાં એકાંત શીત હોય છે, તેવો અતિશત હોતો નથી. (२) मंदलेसा-मन्दलेश्या, एतच्च सूर्यान्प्रति, तेन ते नात्युष्ण तेजसः मनुष्यलोके इव निदाघ સમયે ન વાનાર ૩wાર : | આ વિશેષણ સૂર્ય પ્રકાશ માટે છે, મનુષ્ય લોકમાં સૂર્ય પ્રકાશ ગરમીના સમયમાં એકાંતે ઉષ્ણ હોય છે, તેવો અતિ ઉષ્ણ પ્રકાશ હોતો નથી.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy