________________
| 307
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશસ્તિ સૂત્ર
SU
ઓગણીસમું પ્રાભૃત । क्योतिष्ठ विमान संध्या )
જ્યોતિષી દેવોની સંખ્યા સંબંધી ૧૨ પ્રતિપતિઓ:| १ ता कइ णं चंदिम-सूरिया सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ दुवालस पडिवत्तीओ पण्णत्ताओ, तंजहा
तत्थेगे एवमाहंसु- ता एगे चंदे एगे सूरे सव्वलोयं ओभासइ उज्जोएइ तवेइ पभासइ, एगे एवमाहंसु ।।
एगे पुण एवमाहंसु- ता तिण्णि चंदा तिण्णि सूरा सव्वलोयं ओभासंति जाव पभासेंति, एगे एवमाहंसु । ____एगे पुण एवमाहंसु- ता आउटुिं चंदा आउटुिं सूरा सव्वलोयं ओभासंति जाव पभासेंति, एगे एवमाहंसु ।
एएणं अभिलावेणं णेयव्वं- सत्त चंदा-सत्त सूरा, दस चंदा-दस सूरा, बारस चंदा-बारस सूरा, बायालीसं चंदा-बायालीसं सूरा, बावत्तरी चंदा-बावत्तरी सूरा, बायालीसं चंदसयं-बायालीसं सूरसयं, बावत्तरं चंदसय-बावत्तरं सूरसयं, बायालीसं चंदसहस्स-बायालीसं सूरसहस्सं, बावत्तरं चंदसहस्सं-बावत्तरं सूरसहस्सं सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति, एगे एवमाहंसु । भावार्थ:- प्रश्न-सा यंद्र, सूर्य मापा(मनुष्य) सोने सवमासित छ, धोतित छ, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે ? ઉત્તર- મનુષ્ય ક્ષેત્રના જ્યોતિષ્ક વિમાનોની સંખ્યાના વિષયમાં અન્યતીર્થિકોની બાર પ્રતિપત્તિઓ છે.
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે એક ચંદ્ર અને એક સૂર્ય આખા લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય આખા લોકને અવભાસિત કરે છે યાવતું પ્રકાશિત કરે છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સાડા ત્રણ ચંદ્ર અને સાડા ત્રણ સૂર્ય આખા લોકને અવભાસિત કરે છે યાવતું પ્રકાશિત કરે છે. मा प्रा२ना अभियाथी
आपा सोने (४) सात यंद्र भने सात सूर्य, (५) इस यंद्र सने इस सूर्य (G)मार यंद्र अनेबार सूर्य, (७) तालीस यंद्र अनेतालीस सूर्य, (८) मातेर यंद्र सनेमातर सूर्य, (C) मेडसोतालीस यंद्र अने मेसोपेतालीस सूर्य, (१०) मेसोपोतेर यंद्र અને એકસો બોતેર સૂર્ય, (૧૧) બેતાલીસ હજાર ચંદ્ર અને બેતાલીસ હજાર સૂર્ય, (૧૨) બોતેર હજાર ચંદ્ર અને બોતેર હજાર સૂર્ય અવભાસિત કરે છે યાવતું પ્રકાશિત કરે છે.