________________
आवृत - १८
૩૫૩
अच्चिमाली, पभंकरा । तत्थ णं एगमेगाए देवीए चत्तारि - चत्तारि देवीसाहस्सीपरिवारो पण्णत्तो । पभू णं ताओ एगमेगा देवी अण्णाइं चत्तारि - चत्तारि देवीसहस्साइं परिवारं विउव्वित्तए । एवामेव सपुव्वावरेणं सोलसदेवीसहस्सा पण्णत्ता । सेत्तं तुडिए ।
भावार्थ :પ્રશ્ન- જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે ? ઉત્તર- ચંદ્રન્દ્રને यार अग्रमहिषीखो - मुख्य हेवीसो छे, प्रेम डे - (१) यंद्रप्रभा (२) भ्योत्सनाभा (3) अर्थिभासी (४) પ્રભંકરા. તેમાં દરેક અગ્રમહિષીઓને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર વિકુર્વિત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે કુલ મળીને સોળ હજાર દેવીઓ(૪ અગ્રમહિષીઓ અને તે ચારેયનો ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર ૪ × ૪૦૦0 = १५००० हेवीखो) ईडी छे. आ यंद्रहेवनुं अंतःपुर छे.
२३ तापभू णं चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ? जो इणट्ठे समट्ठे । भावार्थ :પ્રશ્ન—જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર દેવ ચંદ્રાવતંસક વિમાનની સુધર્મસભામાં પોતાના અંતઃપુરની અગ્રમહિષીઓની સાથે દિવ્ય ભોગ ભોગવતા શું વિચરી શકે છે ? ઉત્તર- તે પ્રમાણે શક્ય નથી અર્થાત્ જ્યોતિષેન્દ્ર ચંદ્ર દેવ સુધર્મા સભામાં પોતાના અંતઃપુર સાથે દિવ્ય ભોગ ભોગવી શકતા નથી. २४ ता कहं ते णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ? ता चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो चंदवडिसए विमाणे सभाए सुहम्माए माणवएसु चेइयखंभेसु वइरामएस गोलवट्टसमुग्गएसु बहवे जिणसकहाओ संणिक्खित्ताओ चिट्ठति, ताओ णं चंदस्स जोइसिंदस्स जोइसरण्णो अण्णेसिं च बहूणं जोइसियाणं देवाणं य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ। एवं खलु णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ।
पभू णं चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं, चउहिं अग्गमहिसीहिं सपरिवाराहिं तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसहिं आयरक्खदेव साहस्सीहिं अण्णेहि य बहूहिं जोइसिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे, महयाहयणट्ट-गीय - वाइय-तंती- तल-ताल-तुडिय - घण-मुइंग-पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए, केवलं परियारणिड्डीए, जो चेव णं मेहुणवत्तियाए । भावार्थ :
પ્રશ્ન—શા માટે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર દેવ ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં