________________
| ૨૮૬ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
સંયોગી | સૂર્ય સંવત્સર | ચંદ્ર સંવત્સર | તુ સંવત્સર નક્ષત્ર સંવત્સરી અભિવર્ધિત |તે સંવત્સરના સંવત્સર પછી | પછી | પછી | પછી સંવત્સર પછી કુલ અહોરાત્ર સહસમાપ્તિ | સહસમાપ્તિ | સહસમાપ્તિ | સહસમાપ્તિ | સહસમાપ્તિ પછી
સહસમાપ્તિ ૨૪. સૂર્ય-ઋતુ-નક્ષત્ર-| | ૭૮૦ | - | ૭૯૩ | ૯૭૧ ૭૪૪ ૨,૮૫,૪૮૦
અભિવર્ધિત રપ. ચંદ્ર-ઋતુ-નક્ષત્ર-| - | ૮૦૬ | ૭૯૩ | ૯૭૧ |
૨,૮૫,૪૮૦ અભિવર્ધિત
૭૮O
20E
T
૭૮૦
૮૦૬
|
૭૯૩
|
૮૭૧
૭૪૪
|
૨,૮૫,૪૮૦
ર૬. સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર
ઋતુ અભિવર્ધિત
ચંદ્ર સંવત્સરના અહોરાત્ર કહેવાની બે પદ્ધતિ - ભિન્ન-ભિન્ન પ્રકારની કથન પદ્ધતિને નય કહેવામાં આવે છે. ચંદ્ર સંવત્સર ૩૫૪ ૩ અહોરાત્ર પ્રમાણ છે. ૩૫૪ અહોરાત્ર સંપૂર્ણ અને ૩પપમાં અહોરાત્રના બાસઠ ભાગ કરવામાં આવે, તો તેવા બાર ભાગે ચંદ્ર સંવત્સર પૂર્ણ થાય. તે બાર ભાગના મુહૂર્ત બનાવીને પણ કથન કરી શકાય. એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્ત છે અને એક અહોરાત્રના બાસઠ ભાગ કરવામાં આવે છે, તેથી ૨ ભાગમાં ૩૦ મુહૂર્ત, તો ૧૨ ભાગમાં કેટલા મુહૂર્ત? તેવી ત્રિરાશિ મૂકતા ૧૨ x ૩૦ = ૩૬૦ + ૨ = પ ફ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
૩૫૪૧૩ અહોરાત્ર અથવા ૩૫૪ અહોરાત્ર અને ૫ | મુહૂર્ત, આ બંને પ્રકારના કથનમાં કથન માત્રની ભિન્નતા છે, તાત્વિક ભિન્નતા નથી. બદતુઓના નામ અને કાલપ્રમાણ:१३ तत्थ खलु इमे छ उऊ पण्णत्ता, तं जहा- पाउसे रिसारत्ते सरदे हेमंते वसंते गिम्हे । ता सव्वे विणं एए चंद-उऊ दुवे दुवेमासा तिचउप्पण्णसएणं तिचउप्पण्णसए णं आयाणेणं गणिज्जमाणा साइरेगाइं एगूणसटुिं-एगूणसर्टि राइंदियाइं राइंदियग्गेणं आहिएति वएज्जा । ભાવાર્થ :- ઋતુઓ છ છે, જેમ કે– (૧) પ્રાવૃષ ઋતુ (૨) વર્ષા ઋતુ (૩) શરદ ઋતુ (૪) હેમંત ઋતુ (૫) વસંત ઋતુ (૬) ગ્રીષ્મ ઋતુ આ બધી ચંદ્ર ઋતુઓ બે માસની હોય છે અને સંવત્સરના ૩૫૪-૩૫૪ અહોરાત્રના હિસાબે કંઈક વધારે ઓગણસાઠ-ઓગણસાઠ અહોરાત્રની હોય છે. અવમ રાત્રિ અને અતિ રાત્રિઓની સંખ્યા :१४ तत्थ खलु इमे छ ओमरत्ता पण्णत्ता, तं जहा- तइएपव्वे सत्तमे-पव्वे एक्कारसमे-पव्वे पण्णरसमे-पव्वे एगूणवीसइमे-पव्वे तेवीसइमे-पव्वे । ભાવાર્થ :- એક વર્ષમાં અવમ રાત્રિઓ-ક્ષય તિથિઓ છ હોય છે, જેમ કે- (૧) ત્રીજા પર્વમાં (૨)