________________
પ્રાભૃત-૧૨
| ૨૭૯ |
સંવત્સરનો એક ચંદ્ર યુગ કહેવાય છે. પ્રસ્તુતમાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત સંવત્સર, આ પાંચે સંવત્સરના સમૂહને નોયુગ કહ્યો છે અને તે નોયુગના અહોરાત્ર તથા મુહૂર્તનું વિધાન છે. આ પાંચે સંવત્સરના અહોરાત્રનો મેળ કરવાથી ૧૭૯૧ અહોરાત્ર અને ૧૯ , ૫૪ મુહૂર્ત થાય છે. પાંચ સંવત્સરના મેળથી નોયગના અહોરાત્રાદિ
અહોરાત્ર સંવત્સર અહોરાત્ર | બાસઠીયા | સઠસઠીયા | મુહૂર્ત | બાસઠીયા | સડસઠીયા | | ભાગ
ભાગ | ભાગ ૩ર૭ : ૦૦ : ૫૧ | ૯૮૩ર : ૦૦ : ૫૬ ચંદ્ર ૩૫૪ : ૧૨ : 00 | ૧૦૬ર૫ : ૫૦ : 00 ઋતુ ૩૬૦ : 00 : 00 | ૧૦૮00 : 00 : 00.
સૂર્ય | ૩૬ : 00 : 00 | ૧૦૯૮૦ : 00 : ૧૦ અભિવર્ધિત | ૩૮૩ : ૪૪ : ૦૦ | ૧૧,૫૧૧ : ૧૮ : 00 નોયુગ પ્રમાણ | ૧૭૯૦ : પs : ૫૧ |૫૩૭૪૮ : ૮ : પદ
૧૭૯૦, 8 અહોરાત્ર = ૧૭૯૧ અહોરાત્ર ૧૯ ૫, ૭ મુહૂર્ત થાય છે. પ૩૭૪૮ ૫૬ મુહૂર્ત = ૫૩૭૪૯ ૧૭, ૧૪ મુહૂર્ત થાય છે.
નક્ષત્ર
હવે છે અને તેના મુહૂર્ત કરવા, તેને ૩૦ ગુણતા(પ૧ ૪ ૩૦ = ૧૫૩૦ + ૭ =) ૨૨ ૬ પ્રાપ્ત થયા, તેમાં ૨૨ મુહૂર્ત છે અને ૫૬ ના બાસઠીયા અંશ કરવા બાસઠથી ગુણતા 5 x ૨ = ૧ર, ૩૪૭૨ + ૭ = ૫૧ 9 માં ૫૧ બાસઠીયા ભાગ થયા અને શેષ પપ સડસઠીયા ભાગ વધ્યા.
આ રીતે હું અહોરાત્રના રર , મુહૂર્ત થયા છે. આ ભાગના મુહૂર્ત કરવા તેને ૩૦ થી ગુણતા(Ex ૩૦ = ૧૦, ૧૬૮૦ + ર =) ૨૭ માં ૨૭ મુહૂર્ત અને એકસઠીયા ભાગ થાય છે.
આ રીતે અહોરાત્રના ૨૭મુહૂર્ત થાય છે. પૂર્વના રર, ૫૩ +૨૭= ૪૯ , ૬૪ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર છે, તેથી ૪૯૬, ૭ ના 1 અહોરાત્ર, ૧૯, ૧૩ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૧૭૯૦ અહોરાત્રમાં તેને ઉમેરતાં સૂત્ર કથિત નોયુગના ૧૭૯૧ અહોરાત્ર અને ૧૯ ૫, ૪ મુહૂર્ત સંખ્યા થાય છે.
યુગના મુહૂર્ત શોધવા માટે સંવત્સરના મુહૂર્તનો સરવાળો પ૩૭૪૮(ત્રેપન હજાર સાતસો અડતાલીસ) , થાય છે તેમાંના બાસઠીયા ભાગ કરતા પ૬ ૪ દર + ૭ = ૫૧ ૪ થાય છે. તે પ૧ને ફુમાં ઉમેરતા ૬૮ + ૫૧ = ૧૧૯ + ૨ = ૧ થાય, તેમાં એક મુહૂર્તને ઉમેરતા(પ૩૭૪૮ + ૧ =) પ૩,૭૪૯૬, ૭ મુહૂર્ત પૂર્વોક્ત નોયુગની મુહૂર્ત સંખ્યા પ્રાપ્ત થાય છે. નો ગુનો - નાયુગ. વિશ્વિકૂ યુનિત્યર્થનોયુ –વૃત્તિ. કાંઈક ન્યૂન, અપૂર્ણ અહોરાત્રિવાળા યુગને નોયુગ કહે છે. પરિપૂર્ણ યુગ ૧૮૩૦ અહોરાત્ર પ્રમાણ છે અને તે જ વાસ્તવિક યુગ છે. અહીં