________________
૧૬૬ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
પ્રથમ દિવસના ૮: ૩૪ : ૨૮ પ્રથમ રાત્રિ + ૧૨ : ૦૨: ૦૦ બીજા દિવસના + ૯: ૨૪: ૩૯ = કુલ ર૯ ૬૦ ૬૭ મુહૂર્ત સડસઠીયા ૬૭ ભાગ = એક એકસઠીયો ભાગ અને એકસઠીયા ૬૧ ભાગ = એક મુહૂર્ત થાય તે રીતે સડસઠીયા ૬૭નો એકસઠીયો એક ભાગ વધે, તેથી ૬૦ + ૧ = ૧ અને એકસઠીયા ભાગ ૧ ભાગ = એક મુહૂર્ત થતું હોવાથી એક મુહૂર્ત વધે છે. આ રીતે શ્રવણ નક્ષત્રના ચંદ્ર યોગના ૩૦ મુહૂર્ત થાય છે. બીજા દિવસનું દિનમાન ૧૭૫ મુહૂર્ત અર્થાત્ ૧૭: ૫: ૬૭ મુહૂર્ત છે તેમાંથી ૯:૨૪: ૩૯ મુહૂર્ત બીજા દિવસના શ્રવણ નક્ષત્રના યોગકાળને બાદ કરતાં ૮ઃ ૩રઃ ૨૮ મુહૂર્ત બીજા દિવસનું દિનમાન શેષ રહ્યું. બીજા દિવસે ૮ ૩, ૪ મુહૂર્ત દિવસ શેષ હોય ત્યારે શ્રવણ નક્ષત્રનો યોગકાળ પૂર્ણ થાય છે અને ધનિષ્ઠા નક્ષત્ર યોગનો પ્રારંભ કરે છે. ધનિષ્ઠા નક્ષત્રનો યોગ કાળ ૩૦ મુહૂર્ત છે, તેબીજા દિવસના ૮: ૩ર : ૨૮ મુહૂર્ત બીજી રાત્રિના + ૧૨ : ૦૪ : 00 મુહૂર્ત ત્રીજા દિવસના + ૯ : ૨૪ : ૩૯ મુહૂર્ત કુલ યોગકાળ = ૩૦: 00 : 00 : મુહૂર્ત થાય છે. ત્રીજા દિવસનું દિનમાન ૧૭ જ મુહૂર્ત છે, તેથી
૧૭: ૫૪: ૬૭ ત્રીજા દિવસનું દિનમાનમાંથી ધનિષ્ઠા નક્ષત્રનો યોગકાળ બાદ કરતાં - ૯ઃ ૨૪: ૩૯ ત્રીજા દિવસના ધનિષ્ઠા નક્ષત્રનો યોગકાળ = ૮: ૩૦: ૨૮ શેષ દિવસ.
આ રીતે જે નક્ષત્રનો જેટલા મુહૂર્તનો યોગકાળ હોય, તે અનુસાર દિવસ–રાત્રિના મુહૂર્તની ગણના કરતાં ૨૮ અહોરાત્રમાં ક્રમશઃ ૨૮ નક્ષત્રનો યોગકાળ સંપૂર્ણ થાય છે. નીચેના કોષ્ટકમાં સર્વ નક્ષત્રનો યુગના પ્રથમ નક્ષત્રમાસમાં થતો ક્રમિક યોગકાળ દર્શાવેલ છે. યુગના પ્રથમ મહિનામાં ૨૮ નક્ષત્રોનો ચંદ્ર સાથેનો યોગકાળ :યોગ પ્રારંભ યોગ કાળ
યોગ | સર્વ નક્ષત્ર પ્રાતઃ |સાય યોગના | | એક | સડ | યોગના મુ| એક | સડ | કાળ | નક્ષત્રોના કાળ |કાળ| પ્રારંભ | હું સઠીયા સઠીયા પ્રારંભ | સિઠીયા સઠીયા મુહર્ત |યોગ કાળના સમાપ્તિનો | ત | ભાગ | ભાગ સમાપ્તિની 4 |ભાગ |
કુલ મુહૂર્ત દિવસ
- રાત ૧ | અભિજિત| Y | - પેલા દિવસે | | ૯ : ૨૪ : ૩૯
પ્રારંભ તથા
પૂર્ણ
૨| શ્રવણ | - | * | પેલા દિવસે | ૮ : ૩૪ : ૨૮ | પેલી રાત ૧૨ : ૨ : 00 | ૩૦ |૩૯: ૨૪: ૩૯
પ્રારંભ બીજા દિવસે | ૯ : ૨૪ : ૩૯ | - |
પૂર્ણ