________________
૨૦
ભરત—ઐરવત ક્ષેત્રના મનુષ્યોની ઔદારિક શરીરની અવગાહના ઃ– અવસર્પિણીકાલના આરા
પ્રારંભમાં
પ્રથમ આરામાં
બીજા આરામાં
ત્રીજા આરામાં
ચોથા આરામાં
પાંચમા આરામાં
૩ ગાઉ
૨ ગાઉ
૧ ગાઉ
૫૦૦ ધનુષ
૭ હાથ
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
અંતમાં
૨ ગાઉ
૧ ગાઉ ૫૦૦ ધનુષ
૭ હાથ
૧ હાથ
છઠ્ઠા આરામાં
૧ હાથ
મૂઢા(દેશોન) હાથ
* અપર્યાપ્ત ઔદારિક શરીરની અવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. * દરેક જીવોના પર્યાપ્ત ઔદારિક શરીરની અવગાહના તેની સમુચ્ચય અવગાહનાની સમાન છે.
વૈક્રિયશરીરના ભેદ-પ્રભેદ :
४१ वेडव्वियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- एगिंदियवेव्वियसरीरे य पंचेंदिय वेडव्विसरीरे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે– એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર.
४२ जइ णं भंते! एगिंदियवेडव्वियसरीरे से किं वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे अवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे ? गोयमा ! वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे, णो अवाउक्काइयएगिंदिय- वेडव्वियसरीरे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર− હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર નથી.
४३ जइ णं भंते! वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे से किं सुहुमवाउक्काइय एगिंदिय-वेडव्वियसरीरे बादरवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे ? गोयमा ! णो सुहुमवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे, बादरवाउक्काइय-एगिंदिय वेडव्विय-सरीरे ।
ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્! જો વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર નથી, પરંતુ બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે.
४४ जइ णं भंते ! बादरवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे से किं पज्जत्तबादरवाङ क्काइय-एगिंदियवेडव्वियसरीरे, अपज्जत्तबायरवाउक्काइय एगिंदियवेडव्वियसरीरे ?