SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ १०५ जइ तिरिक्खजोणिएहितो उववज्जंति किं एगिदियतिरिक्खजोणिएहितो उववजंति, जावपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति?गोयमा ! एगिदियतिरिक्खजोणिएहितो वि उववज्जति जावपंचेंदियतिरिक्ख-जोणिएहितो वि उववजंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચમાંથી યાવત્ પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યચોમાંથી પણ ઉત્પન્ન થાય છે યાવતુ પંચેન્દ્રિય તિર્યચોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १०६ जइ एगिदियतिरिक्खजोणिएहितो उववज्जति किं पुढविकाइएहितो जाववणस्सइ काइएहिंतो उववज्जति? गोयमा ! पुढविकाइएहितो वि जाव वणस्सइकाइएहितो वि उववति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો એકેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે તો શું પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે યાવતુ વનસ્પતિકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકોમાંથી યાવત્ વનસ્પતિકાયિકોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १०७ जइ पुढविकाइएहितो उववज्जंति किं सुहमपुढविकाइएहितो उववज्जंति, बादरपुढविकाइएहिंतो उववज्जति? गोयमा ! दोहिंतो वि उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય કે બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારના પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. १०८ जइ सुहुमपुढविकाइएहितो उववज्जति किं पज्जतसुहुमपुढविकाइएहिंतो उववज्जंति, अपज्जत्त-सुहुमपुढविकाइएहिंतो उववज्जति । गोयमा ! दोहितो वि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બંને પ્રકારના સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. १०९ जइ बादरपुढविकाइएहितो उववज्जति किं पज्जत्तएहितो उववज्जंति, अपज्जत्तएहितो उववज्जति? गोयमा !दोहितो वि उववज्जति । एवं जाववणस्सइकाइया चउक्कएणं भेएणं उववाएयव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્યા બાદ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બંને પ્રકારના બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. આ જ રીતે વનસ્પતિકાયિકો સુધીના ચાર-ચાર ભેદ કરીને પૃથ્વીકાયના ઉપપાતના વિષયમાં કથન કરવું જોઈએ. ११० जइ बेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तयबेइंदिएहिंतो उववजंति,
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy