________________
श्री पशवशा सूत्र : भाग -२
१८ असुरकुमाराणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता ।
S
भावार्थ :- प्रश्न- हे भगवन् ! असुरडुमार हेवोनो उपपात विरहास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો છે.
१९ णागकुमारा णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता ।
एवं सुवण्णकुमाराणं विज्जुकुमाराणं अग्गिकुमाराणं दीवकुमाराणं उदहिकुमाराणं दिसाकुमाराणं वाङकुमाराणं थणियकुमाराण य पत्तेयं पत्तेयं जहण्णेणं एवं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! नागडुभार हेवोनो उपपात विरडडास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો છે.
આ જ રીતે સુવર્ણકુમાર, વિદ્યુત્સુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર દેવોમાં પ્રત્યેકનો ઉપપાત વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો होय छे.
२० पुढविकाइया णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! अणुसमयमविरहियं उववाएणं पण्णत्ता ।
एवं आकाइयाण वि तेडकाइयाण वि वाउकाइयाण वि वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया उववाएणं पण्णत्ता ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! पृथ्वी डायिङ लवोनो उपपात विरउडास डेटसो छे ? उत्तर - हे गौतम! તે જીવો પ્રતિસમય અવિરહિત ઉપપાતવાળા હોય છે અર્થાત્ તેનો ઉપપાત નિરંતર થતો જ રહે છે.
આ રીતે અટ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પણ અવિરહિત ઉપપાતવાળા છે અર્થાત્ પાંચે સ્થાવરમાં નિરંતર જન્મ થાય છે.
२१ बेइंदिया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं तेइंदिय चउरिंदिया |
भावार्थ :- प्रश्न - हे भगवन् ! जेन्द्रिय लवोनो उपपात विरडडास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે. તે જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના ઉપપાત વિરહકાળના વિષયમાં સમજી લેવું જોઈએ.
२२ सम्मुच्छिम-पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનો ઉપપાત વિરહકાલ કેટલો