________________
૫૪
જીવ પ્રકાર
સમ્યગ્દષ્ટિ
મિથ્યાદષ્ટિ
|સ્ત્રી વેદની
પુરુષ વેદની
નપુંસક વેદની
આગતિ
૩૩ ભેદની. નરકના–૭, દેવતાના—૯૯,યુગલિક મનુષ્યના–૮૬ અને ૧૭૧ ભેદ ઉપરવત્ કુલ ૭૧૯૯+૮૬+૧૭૧ = ૩૩.
૩૭૧ ભેદની. ૩૬૩ ભેદ સમ્યગ્દષ્ટિની આગત પ્રમાણે + તેઉ-વાયુના−૮, કુલ-૩૭૧ અથવા ૫૬૩ ભેદમાંથી ૧૯૨ ભેદ અમર જીવોના વર્જીને (૯૯+૭+૮$= ૧૯૨).
૩૭૧ ભેદની. મિથ્યાદષ્ટિની આગત પ્રમાણે
૩૭૧ ભેદની. મિથ્યાદષ્ટિની આગત પ્રમાણે
૨૮૫ ભેદની. ઉપરોક્ત ૩૭૧માંથી ૮૬ યુગલિક વર્જીને. ૩૭૧–૮૬ = ૨૮૫.
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ગતિ
૨૮ર ભેદની.૮૧ દેવતા, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, ૬ નરક, કુલ ૧૩૭ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત = ૨૭૪ તથા ૫ અસંજ્ઞી તિર્યંચ અને ૩ વિકલેન્દ્રિયના અપર્યાપ્ત ૨૭૪ + ૮ = ૨૮૨ મેદની. ૫૫૩ ભેદની. ૫૬૩ ભેદમાંથી ૫ અનુત્તર વિમાનના પર્યાપ્ત, અપર્યાપ્ત તે દશ ભેદને છોડીને
૫૬૧ ભેદની. ૫૩ ભેદમાંથી સાતમી નરકના પર્યાપ્તા અપર્યાપ્તા તે બે ભેદને છોડીને
૫૩ ભેદની.
૫૩ ભેદની.
નોંધ : (૧) નારકી દેવતાની આગતિમાં સર્વત્ર તે ભેદોના પર્યાપ્તા જ સમજવા. (૨) સાતે ય નારકીની ગતિ આ કોષ્ટકમાં થોકડાની પરંપરા પ્રમાણે દર્શાવી છે. તેમાં ઉપરોક્ત સૂત્રાનુસારી કોષ્ટકથી કંઈક ભિન્નતા છે. તે સંબંધી સ્પષ્ટીકરણ ઉપર વિવેચનમાં કર્યું છે.
(૭) પારભવિક આયુષ્ય બંધ કાલ ઃ
१६० णेरइया णं भंते ! कइभागावसेसाउया परभवियाउयं पकरेंति ? गोयमा ! णियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति । एवं असुरकुमारा वि जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો આયુષ્યનો કેટલો ભાગ શેષ(બાકી) રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ અવશ્ય છ માસનું આયુષ્ય શેષ(બાકી) રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે. આ જ રીતે અસુરકુમારોથી લઈ સ્તનિતકુમારો સુધીના દેવોની પરભવિક આયુષ્યબંધ સંબંધી પ્રરૂપણા જાણવી જોઈએ.
१६१ पुढविकाइया णं भंते ! कइभागवसेसाउया परभवियाउयं पकरेंति ?
गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता । तं जहा- सोवक्कमाउया य णिरुवक्कमाउया य । तत्थ णं जे ते णिरुवक्कमाउया ते णियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति । तत्थ णं जे ते सोवक्कमाउया ते सिय तिभागावसेसाउया