SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે.(આ રીતે વ્યસસંસ્થાનના ૨૦ ભંગ થાય છે) ३२ जे संठाणओ चउरंससंठाणपरिणया- ते वण्णओ कालवण्णपरिणया वि णीलवण्ण परिणया विलोहियवण्णपरिणया विहालिद्दवण्णपरिणया विसुक्किलवण्णपरिणया वि, गंधओ सुब्भिगंधपरिणया वि दुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरस परिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया विमहुररसपरिणया वि, फासओ कक्खङफासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया विसीयफासपरिणया वि उसिणफासपरिणया विणिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि। ભાવાર્થ-જે પુદ્ગલો સંસ્થાનની અપેક્ષાએ ચતુરસસંસ્થાનરૂપે પરિણત છે–તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અસ્ફરસ અને મધુરરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે. આ રીતે ચતુરસ સંસ્થાનના ૨૦ ભંગ થાય છે.) ३३ जे संठाणओ आयतसंठाणपरिणया- ते वण्णओ कालवण्णपरिणया विणीलवण्णपरिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, गंधओ सुब्भिगंधपरिणया विदुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया विकडुयरस परिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररसपरिणया वि, फासओ कक्खङ फासपरिणया विमउयफासपरिणया विगरुयफासपरिणया वि लहुयफासपरिणया विसीयफासपरिणया वि उसिणफासपरिणया विणिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि । से तं रूविअजीवपण्णवण्णा । से तं अजीवपण्णवणा। ભાવાર્થ-જે પુગલો સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાન પરિણત છે–તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અશ્લરસ અને મધુરરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે.(આ રીતે આયત સંસ્થાનના ૨૦ ભંગ થાય છે અને પાંચ સંસ્થાનના ૨૦૪૫ = ૧૦૦ ભંગ થાય છે.) આ રીતે રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપનાનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયના વર્ણાદિ ગુણોના પરસ્પર સંયોગથી થતાં ભંગોનું વિસ્તૃત વર્ણન છે. બાદર અનંતપ્રદેશ સ્કંધોમાં એક સાથે સર્વ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન હોય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં સ્થૂલ દષ્ટિએ કાળા વગેરે એક-એક વર્ણની પૃચ્છા છે. તેથી તેમાં પ્રતિપક્ષી વર્ણ, ગંધ આદિની ગણના કરી નથી.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy