________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૪૧૭ ]
અવગાહનાદિ દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વણાદિથી | શાન-દર્શનથી
(૨૦બોલમાં) | મધ્યમ અવધિજ્ઞાન | | તુલ્ય
તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા| છઠ્ઠાણવડિયા |દ ઉપયોગ છઠ્ઠાણ વિર્ભાગજ્ઞાન જઘન્ય ચક્ષુ-અચક્ષુદર્શન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા| છઠ્ઠાણવડિયા |૫ ઉપયોગ છઠ્ઠાણ ઉત્કૃષ્ટ ચક્ષુ-અચક્ષુદર્શન| તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા છટ્ટાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ મધ્યમ ચક્ષુ-અચક્ષુદર્શન | તુલ્ય તુલ્ય | ચૌહાણવડિયા ચૌટ્ટાણવડિયા છટ્ટાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ૦ જ. અને ઉ. અવધિદર્શન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા| છઠ્ઠાણવડિયા | સ્વસ્થાનમાં તુલ્ય
૮ ઉપયોગ છઠ્ઠાણ મધ્યમ અવધિદર્શન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા) છઠ્ઠાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ * ચાર ઉપયોગ = ૨ અજ્ઞાન, ૨ દર્શન. છ ઉપયોગ = ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. ૯ ઉપયોગ = ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. અવગાહનાદિ અપેક્ષાએ મનુષ્યોના પર્યાયોઃ|३५ जहण्णोगाहणगाणंणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जहण्णोगाहणगाणंमणुस्साणं अणंता पज्जवा પપ્પાના ?
गोयमा ! जहण्णोगाहणाए मणुस्से जहण्णोगाहणगस्स मणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहि, तिहिं णाणेहि, दोहिं अण्णाणेहिं, तिहिं दंसणेहिं छट्ठाणवडिए ।
उक्कोसोगाहणाए वि एवं चेव । णवरं ठिईए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए; जइ हीणे असंखेज्जइभागहीणे, अह अब्भहिए असंखेज्जइभागमभहिए; दो णाणा दो अण्णाणा दो दंसणा।।
अजहण्णमणुक्कोसोगाहणाए वि एवं चेव । णवरं ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चडढाणवडिए, आइल्लेहिं चउहिंणाणेहिंछटाणवडिए, केवलणाणपज्जवेहिं तुल्ले,तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं य छट्ठाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે?
- ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક મનુષ્ય, જઘન્ય અવગાહનાવાળા બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.