SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧ જબૂરીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે ય વિદિશાઓમાં ત્રણસો ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્દીપ આવે છે. આ કથનથી તેમ સમજાય છે કે લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલા છે. e આ રીતે ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો અને ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ તે ૮૬ યુગલિક ક્ષેત્રો = ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. ગર્ભજ મનુષ્યોના ક્ષેત્રની અપેક્ષાએ ૧૦૧ ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપ બે-બે ભેદ થાય છે. તેથી ૧૦૧ × ૨ = ૨૦ર ભેદ ગર્ભજ મનુષ્યોના થાય છે. ૨૦૨ ગર્ભજ મનુષ્યો + ૧૦૧ સંમૂર્ચ્છિમ મનુષ્યો “ ૩૦૩ ભેદ મનુષ્યોના છે. સંમૂર્ચ્છિમ – ૧૦૧ મનુષ્ય સંસાર સમાપન્ન વોના ૩૦૩ ભેદ કર્મભૂમિ-૧૫ પાંચ ભરત ક્ષેત્ર પાંચ ઐરવત ક્ષેત્ર પાંચ મહાવિદેહ ક્ષેત્ર ૧૫ ૩૦ ૫ કર્મભૂમિ જ આકર્મભૂમિજ અંતર્રીપજ (અપર્યાપ્ત) (અપભ્રંપ્ત) (પાન) : પર્યાપ્ત ગર્ભજ – ૨૦૨ કર્મભૂમિ૪-૩૦ પાંચ હેમવય ક્ષેત્ર પાંચ હેરણ્યવય ક્ષેત્ર પાંચ હરિવાસ ક્ષેત્ર પાંચ રમ્યાસ ક્ષેત્ર પાંચ દેવકુરુ ક્ષેત્ર પાંચ ઉત્તરકુરુ મંત્ર (યુગલિક ક્ષેત્ર) અંતર્રીપજ–૫૬ ૨૮–દક્ષિણદિશામાં ચૂલ્લ હિમવંત પર્વતની ચારે વિદિશામાં ૭ × ૪ = ૨૮ ઉત્તરદિશામાં શિખરી પર્વતની ચારે વિદિશામાં ૭ × ૪ = ૨૮ ૨૮ + ૨૮ = ૫૬ (યુગલિક ક્ષેત્ર) અપર્યાપ્ત શિષ્ટાચાર, જીવન વ્યવહારની અપેક્ષાએ ગર્ભજ મનુષ્યોના મુખ્ય બે ભેદ છે. મ્લેચ્છ અને આર્ય. હવે પછીના સૂત્રોમાં સૂત્રકાર સ્વયં તેનું વિસ્તૃત વર્ણન કરે છે. મ્લેચ્છ મનુષ્યો ઃ १२७ से किं तं मिलक्खू ? मिलक्खू अणेगविहा पण्णत्ता, तं जहा सगा जवण-चिलाय सबर- बब्बर काय
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy